પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ તાલુકા પંથકમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા તેમજ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરતા ઈસમોને ઝડપી પાડવા માટેની કવાયતમાં હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિ.જે રાઠોડ અને પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ હાલોલ રૂરલ પોલીસની ટીમ કામગીરીમાં જોતરાઈ હતી તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજાને અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના ગલાબપુરા ગામે સ્મશાન પાસે આવેલ ખેતરમાં બનાવેલા પતરાના શેડ પાસે ખુલ્લી જગ્યામાં અનઅધિકૃત રીતે ગેસના બોટલ રીફીલિંગ કરવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે છાપો મારી ગેરકાયદેસર રીતે અલગ અલગ કંપનીના એલપીજી ગેસના નાના મોટા બોટલોમાં ગેસ રીફિલિંગ કરવાનો કાળા કારોબારનું કૌભાંડ ઝડપી પાડી સ્થળ પરથી અસ્પફાક ફારુક મનસુરી રહે.કસ્બા વિસ્તાર,કાલોલનાઓને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જેમાં રૂરલ પોલીસે સ્થળ પરથી નાના મોટા અલગ અલગ કંપનીના ગેસના બોટલ ૦૫ નંગ,ડિજિટલ વજન કાંટો અને ગેસ રીફીલિંગના વાલ્વવાળી પાઇપ મળી કુલ ૬,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અસ્પાક મન્સૂરી સામે પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राज्य मंत्रिमंडळाचा शपथविधी सोहळा | राज्य मंत्रिमंडळाचा शपथविधी सोहळा राजभवन येथे होत आहे. राज्यपाल भगत सिंह कोश्यारी हे नवनियुक्त मंत्र्यांना पद व गोपनीयतेची शपथ देत आहेत. | By Maharashtra DGIPR | Facebook
राज्य मंत्रिमंडळाचा शपथविधी सोहळा | राज्य मंत्रिमंडळाचा शपथविधी सोहळा राजभवन येथे होत आहे....
Delhi Water Crisis: दिल्ली में पानी को तरसे लोग, AAP-BJP ने लगाए एक-दूसरे पर गंभीर आरोप | Aaj Tak
Delhi Water Crisis: दिल्ली में पानी को तरसे लोग, AAP-BJP ने लगाए एक-दूसरे पर गंभीर आरोप | Aaj Tak
CJI चंद्रचूड़ बोले- अगर आस्था है, तो भगवान रास्ता निकालेंगे:राम जन्मभूमि केस के वक्त मैं भगवान के सामने बैठा, कहा- आप ही समाधान दीजिए
CJI डीवाई चंद्रचूड़ ने कहा है कि अगर आस्था हो तो ईश्वर कोई भी रास्ता निकाल देते हैं। राम...