વઢવાણ ના જયપાલસિંહ સુભા રાઠોડ પો.કોન્સ.વઢવાણ પોલીસ સ્ટેશન નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૨૦/૦૮/૨૦૨૩ ના કલાક ૧૫/ ૦૦ વાગ્યે વઢવાણ કાંગસીયાપર પ્રાથમિક શાળા પાસે જાહેરમાં આરોપી (૧) નવધણભાઇ રામાભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૨૬ ધંધો મજુરી (૨) પ્રવિણભાઇ જસાભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૨૭ ધંધો મજુરી (૩) ભવાનભાઇ ઝવેરભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૨૪ ધંધો મજુરી (૪) સામંતભાઇ ભગાભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૨૫ ધંધો મજુરી (૫) દીનેશભાઇ ઝાલાભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૩૦ ધંધો મજુરી (૬) લાખાભાઇ ઝવેરભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૨૮ ધંધો મજુરી (૭) જીવણભાઈ જીલુભાઈ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૩૫ ધંધો મજુરી (૮) લાલાભાઇ વિરમભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૩૧ ધંધો મજુરી રહે. તમામ વઢવાણ કાંગસીયાપરાના આરોપીઓ જાહેરમા ગંજીપાનાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા ર૧.૧૨,૩૫૦/- તથા ગંજીપાનાના પાના નંગ-૫૨ એમ કુલ રૂા.૧૨,૩૫૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાઇ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી એમ.ડી.પઢેરીયા કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાષ્ટ્રીય સ્વમસેવક સંઘ પ્રેરિત ધન્વંતરી ટ્રસ્ટ દ્વારા..
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ધન્વંતરી ટ્રસ્ટ દ્વારા આયોજિત સેવા સંવેદના શિબિરમાં દક્ષિણ-મધ્ય...
ડીસા તાલુકાના રામપુરા(દામા) ગામમાં શ્રાવણ મહિનાની શિવ પૂજામાં શિવભક્તો રસતરબોળ બન્યા.રામપુરા ગામ
ડીસા તાલુકાના રામપુરા(દામા) ગામમાં શ્રાવણ મહિનાની શિવ પૂજામાં શિવભક્તો રસતરબોળ બન્યા.રામપુરા ગામ
ધ્રાંગધ્રાના વ્રજપર ગામના પાટીયા પાસે સ્વિફ્ટ ગાડી માંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે બે ઝડપાયા
ધ્રાંગધ્રાના વ્રજપર ગામના પાટીયા પાસે સ્વિફ્ટ ગાડી માંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે બે ઝડપાયા
One Nation One Election: PM मोदी ने बताया 'वन नेशन वन इलेक्शन' का सबसे बड़ा फायदा! PM Modi LIVE News
One Nation One Election: PM मोदी ने बताया 'वन नेशन वन इलेक्शन' का सबसे बड़ा फायदा! PM Modi LIVE News
Vadodara : હિન્દૂ જાગરણ મંચ વડોદરા દ્વારા હિન્દુત્વ જાગૃતિ અભિયાન ગણેશજીના પંડાળે પોહચ્યું
Vadodara : હિન્દૂ જાગરણ મંચ વડોદરા દ્વારા હિન્દુત્વ જાગૃતિ અભિયાન ગણેશજીના પંડાળે પોહચ્યું