બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દિયોદર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી વતી એમના પ્રતિનિધિ તરીકે દિયોદર તાલુકા ભાજપ પ્રમુખશ્રી વનરાજસિંહ વાઘેલા સાહેબને જૂની પેન્શન યોજનાની પડતર માંગણી સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.સરકાર દ્વારા અગાઉ ૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અંગેની જાહેરાત કરેલી.પરંતુ હજુ સુધી એ અંગે કોઈ નિર્ણય ન લેવાતા તેમજ સી.પી.એફ કપાતમા પણ ૧૦ ટકા સામે ૧૪ ટકા અંગેનો નિર્ણય ન લેવાતાં કર્મચારીઓમાં નારાજગી વ્યાપેલ.જે અનુસંધાને જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું.આ નિમિત્તે તાલુકા સંઘના પ્રમુખ પી.કે.ઠાકોર, મહામંત્રી કરશનભાઈ પઢાર, જીલ્લા સંઘ ઉપપ્રમુખ જગમાલભાઇ ચૌહાણ,એવોર્ડી શિક્ષક અંબારામભાઇ જોષી, શિક્ષક સંઘ અગ્રણી અમરતભાઈ ભાટી,કર્મચારી મંડળીના ચેરમેન અમરતભાઈ જોષી, શિક્ષક મંડળી પૂર્વ ચેરમેન લલિતભાઈ પઢાર, તાલુકા મહિલા સંઘ પ્રમુખ મમતાબેન પટેલ,કરશનભાઈ વાઘેલા, નેમાભાઇ ઉમોટ,ભરતસિંહ, સંજયભાઈ, વિજયભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ મયારામ હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા પ્રથમ વખત રાવણ દહન કરાયું
જુનાગઢ મયારામ હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા પ્રથમ વખત રાવણ દહન કરાયું
AMBAJI/ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓ ના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ..
ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી...
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ | SatyaNirbhay News Channel
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ | SatyaNirbhay News Channel
पूर्व पीएम अटल बिहारी वाजपेयी की 6वीं पुण्यतिथि:राष्ट्रपति मुर्मू, PM मोदी ने श्रद्धांजलि दी; शाह बोले- उन्होंने देश की सेना और अर्थव्यवस्था मजबूत की
देश के पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी की आज 6वीं पुण्यतिथि है। अटल बिहारी का निधन 16 अगस्त...
বিজেপিৰ জয় যাত্রাক স্তব্ধ কৰিব পাৰিব নে কংগ্ৰেছৰ 'ভাৰত জড়ো' যাত্ৰাই?
বিজেপিৰ জয় যাত্রাক স্তব্ধ কৰিব পাৰিব নে কংগ্ৰেছৰ 'ভাৰত জড়ো' যাত্ৰাই?