તાલુકાના વઢેરા ગામે દરિયાઈ કિનારે આવેલા વિસ્તારની અંદર વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે બાવળની કાંટમાં જાળ ગોઠવી આજુબાજુ વિસ્તારમાં તે સસલાને તગડી ભગાડી રહ્યા હોય તે દરમિયાન વન વિભાગ સ્ટાફને ધ્યાને આવતા સસલાનો શિકાર કરતા હતા પરંતુ સસલા બીજી તરફ ભાગી જતા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં ઝડપાયેલા આરોપી હરેશભાઈ અરજણભાઈ બારીયા કાળુભાઈ ઝીણાભાઈ ગુજરીયા અને સોહિલ હુસેનભાઇ શેખ નામના ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા જેમાં ત્રણેય ઈસમો એક સાફ કરી સસલાનો શિકાર કરી રહ્યા હતા તે દરમિયાન વન વિભાગની ટીમે ત્રણેય આરોપીઓને ઝડપી તેના વિરુદ્ધ વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી અને ત્રણેય ઈસમોને રૂપિયા 25000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો કુલ ત્રણેય ઈસમોને કુલ દંડ 75 હજાર વસૂલ કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অৰুনাচলীৰ আগ্ৰাসনৰ বিৰুদ্ধে সবৰ বিধায়ক অমিয় ভূঞা
অসমৰ মাটিত একাংশ অৰুনাচলী লোকৰ আগ্ৰাসনৰ বিৰুদ্ধে বিধায়ক অমিয় কুমাৰ ভূঞাই প্ৰদান কৰিছে কঠোৰ সকীয়নি...
કામરેજ તાલુકાના ખોલવડ ગામે થી વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુરત કરવામાં આવ્યું ખાતમુહૂર્ત કર્યું.
કામરેજ તાલુકાના ખોલવડ ગામે થી વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુરત કરવામાં આવ્યું ખાતમુહૂર્ત કર્યું....
ENG vs AFG: Hashmatullah Shahidi Post Match Press Conference | जीत के बाद क्या बोले कप्तान Shahidi
ENG vs AFG: Hashmatullah Shahidi Post Match Press Conference | जीत के बाद क्या बोले कप्तान Shahidi
જાહેર નોટિસ
સબ ટીવી ચેનલ મેજિસ્ટ્રેટ લીમખેડા ની કોર્ટમાં
અરજદાર: મિનામાં દીપાભાઇ મલસીંગભાઇ રહે અગાસવાણી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ
...
रत्नागिरीत कचरा टाकणाऱ्यांवर करडी नजर; प्रशासनाचा निर्णय
रत्नागिरी : सध्या रस्त्याच्या शेजारी गुपचूपपणे कचरा टाकणाऱ्यांची संख्या वाढत आहे. विशेषतः शहरालगत...