થોરિયાળી ગામના 3 વિદ્યાર્થી સાયલા સાર્વજનિક સ્કૂલમાં ભણે છે. તેઓ રિશેષમાં બસ સ્ટેશન જઇને પાળી ઉપર બેઠા હતા ત્યારે બસ સ્ટેશનના કર્મચારીએ તેમને બાઇક પર બેસાડીને બસ સ્ટેશનના રૂમમાં લઇ જઇ ત્યાં પૂરી દઇને માર માર્યાની ફરિયાદ નોંધાઇ હતી.થોરિયાળી ગામના વિદ્યાર્થીઓ ઉદય, કરણ અને આશિષ સાયલા સ્કૂલમાંથી રિશેષમાં બસ સ્ટેશનની પાળી કૂદીને અંદર રમવા ચાલ્યા ગયા હતા. ત્યારે બસ સ્ટેશનના કર્મચારી વિષ્ણુભાઇ જીડીયાએ લાકડી લઇને આવીને ત્રણેય વિદ્યાર્થીને વારાફરતી બાઇકમાં બેસાડીને બસ સ્ટેશનના રૂમમાં લઇ જઇને પૂરી દીધા હતા. તેમજ સાવરણીથી માર મારીને ગાળો આપી હતી.વિદ્યાર્થીના વાલીએ બસ સ્ટેશનમાં જઇને તપાસ કરતા તેમનાં બાળકો રૂમમાં હોવાથી તેમણે કર્મચારીની માફી માગી હતી. પરંતુ કર્મચારીએ વિદ્યાર્થીના પિતાને જ્ઞાતિ આધારિત અપમાનિત કરીને ગાળો આપતા ઉદયના પિતા વિનોદભાઇ રાણાભાઇ મકવાણાએ બસ સ્ટેશનના કર્મચારી વિષ્ણુભાઇ સામે અપહરણ અને એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ट्रम्प बोले- सीरिया की लड़ाई से हमारा लेना देना नहीं:वहां तबाही मची है पर न सीरिया हमारा दोस्त, न वो हमारी लड़ाई 
 
                      सीरिया में विद्रोही गुट हयात तहरीर अल शाम (HTS) और सेना की बीच टकराव लगातार बढ़ता जा रहा है।...
                  
   ચોટીલા નેશનલ હાઇવે ઉપર છ કલાક ટ્રાફિક જામ થયો 
 
                      સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઇવે પાસે સર્જાયેલ બે વાહનો વચ્ચે અકસ્માતમાં છ કલાકથી વધુ...
                  
   NDPS અંગેની સફળ રેઇડ કરી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમની  ધરપકડ 
 
                      NDPS અંગેની સફળ રેઇડ કરી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમની ધરપકડ
                  
   বিশ্বনাথ চাৰিআলিৰ ফলফলিস্থিত শনি মন্দিৰত পুনৰ সংঘটিত হ'ল চুৰি কাণ্ড 
 
                      বিশ্বনাথত পুনৰ ধৰ্মীয় অনুষ্ঠানত সংঘটিত হল চুৰি কাণ্ড। চোৰে চাফাই অভিযান চলালে বিশ্বনাথ চাৰিঅালি...
                  
   जिल्हयातील सर्व पोलीस ठाण्यांना भेटी देणार; नूतन SP धनंजय कुलकर्णी
 
 
                      रत्नागिरी : सर्व अधिकारी, कर्मचाऱ्यांसह शांतता समिती आणि अन्य समित्यांच्या सदस्यांसोबत संवाद...
                  
   
  
  
  
  