લખતર તાલુકાનાં ઝમર ગામનાં વતની અને બેએક ટર્મમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા સિદ્ધરાજસિંહ રાણાનું હાર્ટ એટેક આવતાં અચાનક મૃત્યુ થવાથી તાલુકાનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કહેવાય છે કે, સિદ્ધરાજસિંહ રાણાએ તેઓનાં સરપંચકાળ દરમ્યાન ઝમર ગામને અનેક સિદ્ધિઓ અપાવી છે. તેમજ ઝમર ગામનાં વિકાસમાં તેમનો સિંહફાળો ગણી શકાય. ઝમર ગામને સુરેન્દ્રનગર જિલ્લાનું પહેલું સીસીટીવીથી સજ્જ ગામ પણ સિદ્ધરાજસિંહે બનાવ્યું હતું. જ્યારે તેઓએ ગામમાં રસ્તાઓ અને તેની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી ગામને આદર્શ ગામ તરફ લઈ જવા પૂરી પહેલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાવણની જગ્યાએ મંત્રીઓના પૂતળાનુ દહન | Estv | Dahod | Nimisha bahen suthar | rupala | fire | aadivasi
રાવણની જગ્યાએ મંત્રીઓના પૂતળાનુ દહન | Estv | Dahod | Nimisha bahen suthar | rupala | fire | aadivasi
हिण्डोली नगरपालिका मे पानी के लिए मचा कोहराम, पार्षदो ने ग्रामीणों के साथ एसडीएम को सौपा ज्ञापन
हिण्डोली नगरपालिका क्षेत्र मे पानी व विधुत सप्लाई मे सुधार की मांग को लेकर सोमवार को पार्षदो ने...
અમરેલી સાવરકુંડલાના જીરા ગામે ઘુસ્યા બે ડાલામથ્થા સિંહો@Live24 NewsGujarat
અમરેલી સાવરકુંડલાના જીરા ગામે ઘુસ્યા બે ડાલામથ્થા સિંહો@Live24 NewsGujarat
આજનો એજન્ડા @8PM - 13.09.2022 @Sandesh News
આજનો એજન્ડા @8PM - 13.09.2022 @Sandesh News