લખતર તાલુકાનાં ઝમર ગામનાં વતની અને બેએક ટર્મમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા સિદ્ધરાજસિંહ રાણાનું હાર્ટ એટેક આવતાં અચાનક મૃત્યુ થવાથી તાલુકાનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કહેવાય છે કે, સિદ્ધરાજસિંહ રાણાએ તેઓનાં સરપંચકાળ દરમ્યાન ઝમર ગામને અનેક સિદ્ધિઓ અપાવી છે. તેમજ ઝમર ગામનાં વિકાસમાં તેમનો સિંહફાળો ગણી શકાય. ઝમર ગામને સુરેન્દ્રનગર જિલ્લાનું પહેલું સીસીટીવીથી સજ્જ ગામ પણ સિદ્ધરાજસિંહે બનાવ્યું હતું. જ્યારે તેઓએ ગામમાં રસ્તાઓ અને તેની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી ગામને આદર્શ ગામ તરફ લઈ જવા પૂરી પહેલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Danish Ali पर संसद में अभद्र बातें कहने वाले Ramesh Bidhuri पर अब आएगी आफत? | Asaduddin Owaisi
Danish Ali पर संसद में अभद्र बातें कहने वाले Ramesh Bidhuri पर अब आएगी आफत? | Asaduddin Owaisi
दीगोद से चार चौमा महादेव मन्दिर के लिए निकाली कावडयात्रा, गूंजे जयकारे।
दीगोद. कस्बे से सावन मास के तीसरे सोमवार को चारचोमा महादेव मन्दिर के लिए कावडयात्रा निकाली गई।...
દાંતા ખાતે વાહનોમાં મોતની સવારી ના વિડીઓ આવ્યા સામે..
દાંતા ખાતે વાહનોમાં મોતની સવારી ના વિડીઓ આવ્યા સામે..
MCN NEWS| निष्काम कर्मयोगी आणि स्वच्छतेचे पुरस्कर्ते संत गाडगेबाबा यांना वैजापुरात अभिवादन
MCN NEWS| निष्काम कर्मयोगी आणि स्वच्छतेचे पुरस्कर्ते संत गाडगेबाबा यांना वैजापुरात अभिवादन
કાલાવાડ તાલુકામાં 18 વર્ષ થી ઉંમરના 358 લોકોએ પ્રિકોષણ ડોઝ લીધા.
કાલાવાડ તાલુકામાં 18 વર્ષ થી ઉંમરના 358 લોકોએ પ્રિકોષણ ડોઝ લીધા.