લખતર તાલુકાનાં ઝમર ગામનાં વતની અને બેએક ટર્મમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા સિદ્ધરાજસિંહ રાણાનું હાર્ટ એટેક આવતાં અચાનક મૃત્યુ થવાથી તાલુકાનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કહેવાય છે કે, સિદ્ધરાજસિંહ રાણાએ તેઓનાં સરપંચકાળ દરમ્યાન ઝમર ગામને અનેક સિદ્ધિઓ અપાવી છે. તેમજ ઝમર ગામનાં વિકાસમાં તેમનો સિંહફાળો ગણી શકાય. ઝમર ગામને સુરેન્દ્રનગર જિલ્લાનું પહેલું સીસીટીવીથી સજ્જ ગામ પણ સિદ્ધરાજસિંહે બનાવ્યું હતું. જ્યારે તેઓએ ગામમાં રસ્તાઓ અને તેની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી ગામને આદર્શ ગામ તરફ લઈ જવા પૂરી પહેલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat elections: Measuring the mood of voters in farmers-dominated rural Jamnagar |TV9News
Gujarat elections: Measuring the mood of voters in farmers-dominated rural Jamnagar |TV9News
ઈકબાલગઢ ખાતે કોગ્રેસ ની સભા યોજાઈ..
કોંગ્રેસ ની સભા યોજાઈ
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પંચમુખી હનુમાનજીના મંદિર નજીક કોંગ્રેસની...
ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ સેમિનારનું આયોજન
અમદાવાદના નિકોલ વિસ્તારમા આવેલ સૃષ્ટિ વિદ્યાવિહાર શાળામાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ...
સાવરકુંડલા તાલુકાના ખડસલી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસ ઉજવણી કરવામાં આવી
સાવરકુંડલા તાલુકાના ખડસલી પ્રાથમિક શાળામાં 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી...