લખતર તાલુકાનાં ઝમર ગામનાં વતની અને બેએક ટર્મમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા સિદ્ધરાજસિંહ રાણાનું હાર્ટ એટેક આવતાં અચાનક મૃત્યુ થવાથી તાલુકાનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કહેવાય છે કે, સિદ્ધરાજસિંહ રાણાએ તેઓનાં સરપંચકાળ દરમ્યાન ઝમર ગામને અનેક સિદ્ધિઓ અપાવી છે. તેમજ ઝમર ગામનાં વિકાસમાં તેમનો સિંહફાળો ગણી શકાય. ઝમર ગામને સુરેન્દ્રનગર જિલ્લાનું પહેલું સીસીટીવીથી સજ્જ ગામ પણ સિદ્ધરાજસિંહે બનાવ્યું હતું. જ્યારે તેઓએ ગામમાં રસ્તાઓ અને તેની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી ગામને આદર્શ ગામ તરફ લઈ જવા પૂરી પહેલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Special Report | शंकेच्या घेऱ्यात विनायक मेटेंचा ड्रायव्हर!-TV9
Special Report | शंकेच्या घेऱ्यात विनायक मेटेंचा ड्रायव्हर!-TV9
"अतिथि देवो भव' की परम्परा एवं यमुना आरती के साथ होगा सातवें अंतर्राष्ट्रीय ताज रंग महोत्सव का आगाज़, काइरो (इजिप्ट) के कलाकारों की होगी सांस्कृतिक प्रस्तुति.....
आगरा: आजादी के अमृत महोत्सव की श्रृंखला में डॉ भीमराव आंबेडकर विवि (पं दीनदयाल उपाध्याय ग्राम्य...
મહુવા ના પ્રાંત અધિકારી દ્વારા ચૂંટણી લક્ષી સારી કામગીરી કરનાર કર્મચારી ને પ્રશસ્તિ પત્ર અપાયું
મહુવા ના પ્રાંત અધિકારી દ્વારા ચૂંટણી લક્ષી સારી કામગીરી કરનાર કર્મચારી ને પ્રશસ્તિ પત્ર અપાયું