લખતર તાલુકાનાં ઝમર ગામનાં વતની અને બેએક ટર્મમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા સિદ્ધરાજસિંહ રાણાનું હાર્ટ એટેક આવતાં અચાનક મૃત્યુ થવાથી તાલુકાનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કહેવાય છે કે, સિદ્ધરાજસિંહ રાણાએ તેઓનાં સરપંચકાળ દરમ્યાન ઝમર ગામને અનેક સિદ્ધિઓ અપાવી છે. તેમજ ઝમર ગામનાં વિકાસમાં તેમનો સિંહફાળો ગણી શકાય. ઝમર ગામને સુરેન્દ્રનગર જિલ્લાનું પહેલું સીસીટીવીથી સજ્જ ગામ પણ સિદ્ધરાજસિંહે બનાવ્યું હતું. જ્યારે તેઓએ ગામમાં રસ્તાઓ અને તેની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી ગામને આદર્શ ગામ તરફ લઈ જવા પૂરી પહેલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
असम के मुख्यमंत्री के निर्देश पर चराईदेव जिले में बाल विवाह करने वाले 40 व्यक्ति गिरफ्तार
असम के मुख्यमंत्री के निर्देश पर चराईदेव जिले में बाल विवाह करने वाले 40 व्यक्ति गिरफ्तार
द इनोवेटिक क्लब का वित्तीय साक्षरता पर सेमिनार सम्पन्न
द इनोवेटिक क्लब का वित्तीय साक्षरता पर सेमिनार सम्पन्नबून्दी। द इनोवेटिव क्लब द्वारा वित्तीय...
પાલનપુરમાં ચોરીના કેસમાં એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પોલીસે ઝડપ્યો
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં છેલ્લા એક વર્ષ અગાઉ ચોરી કરીને નાસતા-ફરતા આરોપી અને ચીખલીગર...
रत्नागिरी जिल्हा माध्यमिक पतपेढीतील भरती प्रक्रिया वादाच्या भोवऱ्यात ; भरती बेकायदेशीर असल्याचा संचालक प्रदीप वाघोदे यांचा आरोप
रत्नागिरी : रत्नागिरी जिल्हा माध्यमिक शाळा सेवक सहकारी पतपेढीमध्ये सुरू असलेल्या नोकरभरतीबाबत...
હિંમતનગર બસ સ્ટેન્ડમાંથી મોબાઇલ અને ટેબ્લેટ ચોરી કરનાર પકડાયો
હિમતનગરના મુખ્ય બસ સ્ટેન્ડમાં મુસાફરી માટે આવતા અનેક લોકોના ખિસ્સામાંથી સીફત પૂર્વક અજાણ્યા શખ્સો...