લખતર તાલુકાનાં ઝમર ગામનાં વતની અને બેએક ટર્મમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા સિદ્ધરાજસિંહ રાણાનું હાર્ટ એટેક આવતાં અચાનક મૃત્યુ થવાથી તાલુકાનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કહેવાય છે કે, સિદ્ધરાજસિંહ રાણાએ તેઓનાં સરપંચકાળ દરમ્યાન ઝમર ગામને અનેક સિદ્ધિઓ અપાવી છે. તેમજ ઝમર ગામનાં વિકાસમાં તેમનો સિંહફાળો ગણી શકાય. ઝમર ગામને સુરેન્દ્રનગર જિલ્લાનું પહેલું સીસીટીવીથી સજ્જ ગામ પણ સિદ્ધરાજસિંહે બનાવ્યું હતું. જ્યારે તેઓએ ગામમાં રસ્તાઓ અને તેની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી ગામને આદર્શ ગામ તરફ લઈ જવા પૂરી પહેલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સરકારી અનાજના ગોડાઉનમાં લાગી આગ..
સરકારી અનાજના ગોડાઉનમાં લાગી આગ..
જમીનનો દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાઈ
જમીનનો દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાઈ
Manmohan Singh Passes Away: Congress पार्टी डॉ मनमोहन सिंह के निधन से निर्धन हो गई है- Ashwani Kumar
Manmohan Singh Passes Away: Congress पार्टी डॉ मनमोहन सिंह के निधन से निर्धन हो गई है- Ashwani Kumar
ऐ वही सरयू नदी है जिसमे भगवान श्री रामने जलसमाजी लि थी
ऐ वही सरयू नदी है जिसमे भगवान श्री रामने जलसमाजी लि थी
Market Opening Bell | बाजार में तेजी! क्या ये शेयर देंगे आपको मुनाफा? | HDFC Bank | Coforge
Market Opening Bell | बाजार में तेजी! क्या ये शेयर देंगे आपको मुनाफा? | HDFC Bank | Coforge