એડી.જ્યુડી.મેજી.ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલતા કેસના કામે આરોપી કનકભાઈ ગુણવંતભાઈ પરમાર આરોપીને હાજર થવા માટે ફરમાવવામાં આવ્યું છે.જે મુજબ આરોપી કનકભાઈ ગુણવંતભાઈ પરમારે શિક્ષાપાત્ર ગુનો કર્યો છે, અથવા કર્યો હોવાનો શક છે અને તે ઉપરથી કાઢેલા ધરપકડ વોરંટ ઉપર એવો શેરો થઈને આવ્યો છે કે કનકભાઈ ગુણવંતભાઈ પરમાર રહેવાસી ભલગામડા ગેટ, વાલ્મિકી વાસ-2, લીંબડી, જિ- સુરેન્દ્રનગર મળી આવતા નથી, અથવા સદરહું વોરંટ પોતાના ઉપર બજે નહીં તે માટે સંતાતા ફરે છે. આથી આ જાહેરનામું કાઢીને કનકભાઈ પરમારને મુદત તારીખ 6-9-2023 સુધીમાં કોર્ટ સમક્ષ હાજર થવા તાકીદ કરાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઠાસરા ખાતે ઠાસરા સિવિલ ક્રિમિનલ બાર એસોશિયેશન ના હોદ્દેદારોની બિન હરીફ નિમણૂક
ઠાસરા ખાતે ઠાસરા સિવીલ ક્રિમીનલ બાર એસોશીયેશન નાં હોદ્દેદારો ની બિન હરીફ નિમણુક.
ઠાસરા બાર...
बून्दी वार्ड नं. 14 के लोगों ने पानी की समस्याओं को लेकर किया प्रदर्शन
बून्दी वार्ड नं. 14 के लोगों ने पानी की समस्याओं को लेकर सैकड़ो की संख्या में किया जंगी प्रदर्शन।...
શ્રી ભગવાનભાઈ ના અધ્યક્ષ સ્થાને ધાનેરા તાલુકાના રૂણી ગામે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી ભગવાનભાઈ ના અધ્યક્ષ સ્થાને ધાનેરા તાલુકાના રૂણી ગામે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
स्पेस सेक्टर में स्टार्ट अप पर 1,000 करोड़ खर्च करेगी:बिहार और आंध्र प्रदेश के रेल प्रोजेक्ट्स को 6,798 करोड़ जारी; कैबिनेट बैठक में फैसला
भारत सरकार स्पेस सेक्टर में स्टार्ट अप को बढ़ावा देने के लिए 1,000 करोड़ रुपए खर्च करेगी। इसे...
GMCHত আজি ছিপাঝাৰৰ বিধায়ক ড° পৰমানন্দ ৰাজবংশী
"আজাদী কা অমৃত মহোৎসৱ" উপলক্ষে আজি ৰাজ্যপাল প্ৰফেছাৰ জগদীশ মুখী মহোদয়ৰ আহ্বান মৰ্মে অসম...