સુરેન્દ્રનગરમાં ગુરૂવારે સવારે શહેરના 2 નવનિર્મિત સર્કલનું લોકાર્પણ કરાયુ હતુ. સી.યુ.શાહ સ્કૂલ પાસે સુરસાગર ડેરીના ખૂણા ઉપર ઉપાસનાસર્કલ નું પુન:નિર્માણ કરાયુ છે જયારે રીવરફ્રન્ટના છેડે વાળીનાથ સર્કલનું નવનિર્માણ કરાયુ છે. ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંનેનુ લોકાર્પણ કરાયુ છે. સુરેન્દ્રનગરમાં નવનિર્મિત ઉપાસનાસર્કલ અને વાળીનાથ સર્કલ બંને ગુરૂવારે સવારે લોકાર્પણ કરાયા હતા.આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પાલિકા પ્રમુખ વીરેન્દ્ર આચાર્ય તેમજ શાસ્ત્રીજીસાધુ અપૂર્વમુનિદાસ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઇ પટેલ, મનહરસિંહ રાણા, પંકજભાઇ પરમાર, બહાદુરસિંહ સોલંકી અને ચીફઓફિસર જીગ્નેશભાઇ બારોટ વગેરે હાજર રહ્યા હતા.જેમાં સી.યુ.શાહ સ્કૂલ સામે આવેલા ઉપાસનાસર્કલનું પુન:નિર્માણ કિશોરસિંહ ઝાલા અને પાવરટ્રેક ગ્રુપના સૌજન્યથી કરાયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આજરોજ 441 ગાયોને ગૌ રક્ષક દળ દ્વારા લમ્પી રોગને ડામવા માટે રસીકરણ કરાવ્યું
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આજરોજ પુર્ણ કરી 441 ગાયોને ગૌ રક્ષક દળ દ્વારા...
ઝુંડાળા ગામે સ્મશાનમાં રોડ તેમજ ગામની અંદર પેવર બ્લોક નું ખાત મુહૂર્ત કરાયું ખેડૂત આગેવાન વિનુભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા
ઝુંડાળા ગામે પેવર બ્લોક નું ખાત મુહૂર્ત કરાયું ખેડૂત આગેવાન વિનુભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા રાજકોટ...
#shortsfeed #ytshorts #हेल्थ #health Benefits of Dry Dates with Milk
#shortsfeed #ytshorts #हेल्थ #health Benefits of Dry Dates with Milk