ધ્રાંગધ્રામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા 35 વર્ષના જુમાભાઇ આદમભાઈ જામએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુસબ ઉર્ફે જુણસો અબ્બાસભાઇ ભટ્ટી અને સબીરા ઇદ્રીશભાઇ મોવર રહે-બન્ને રહે. સંધવી પેટ્રોલપંપ પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટરમા ધ્રાંગધ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યૂ છે કે, હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે આવેલ ઓરડીમાં તેને આ બંને શખ્સો દ્વારા માર મારવામાં આવેલો છે. વધુમાં એવું જણાવ્યુ છે કે, અગાઉ સબીર ઇદ્રીશભાઇ મોવર સાથે તે ભાગીદારીમાં મચ્છીનો ધંધો કરતો હતો અને ત્યારબાદ તેને ભાગ છૂટો કરી નાખેલો છે. જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ તેને લાકડાના ધોકા વડે માર મારીને પગનું હાડકું ભાંગી નાખ્યું હતુ. અને હાથમાં પણ ઈજા કરી હતી અને બંને આરોપીઓ નાસી ગયા હતા. જેથી કરીને હાલમાં પોલીસે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ શ્રી દ્વારા રાષ્ટ્રધ્વજ..
બોટાદ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ શ્રી દ્વારા રાષ્ટ્રધ્વજ..
‘હાર્દિક હવે ખૂબ જ શાંત છે…’ કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાનને હરાવ્યા બાદ પંડ્યાના વખાણ કર્યા
એશિયા કપ-2022ની ‘હાઈ-વોલ્ટેજ’ મેચમાં રવિવારે ભારતીય ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાન (ભારત...
Sanjay Singh Gets Bail News: जेल से बाहर आएंगे Sanjay Singh, राजनीतिक गतिविधि में ले सकेंगे हिस्सा
Sanjay Singh Gets Bail News: जेल से बाहर आएंगे Sanjay Singh, राजनीतिक गतिविधि में ले सकेंगे हिस्सा
ભારતની 'નાઇટિંગલ 'તરીકે જાણીતી Woman Governor Sarojini Naidu ની જાણી- અજાણી વાતો
ભારતની 'નાઇટિંગલ 'તરીકે જાણીતી Woman Governor Sarojini Naidu ની જાણી- અજાણી વાતો
મોરબી પાલિકાના 400 થી વધુ રોજમદાર કર્મચારીઓને શ્રાવણ માસમાં પદાધિકારી-અધિકારી તરફથી મળી મોટી ભેટ
મોરબી પાલિકાના 400 થી વધુ રોજમદાર કર્મચારીઓને શ્રાવણ માસમાં પદાધિકારી-અધિકારી તરફથી મળી મોટી ભેટ