ધ્રાંગધ્રામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા 35 વર્ષના જુમાભાઇ આદમભાઈ જામએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુસબ ઉર્ફે જુણસો અબ્બાસભાઇ ભટ્ટી અને સબીરા ઇદ્રીશભાઇ મોવર રહે-બન્ને રહે. સંધવી પેટ્રોલપંપ પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટરમા ધ્રાંગધ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યૂ છે કે, હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે આવેલ ઓરડીમાં તેને આ બંને શખ્સો દ્વારા માર મારવામાં આવેલો છે. વધુમાં એવું જણાવ્યુ છે કે, અગાઉ સબીર ઇદ્રીશભાઇ મોવર સાથે તે ભાગીદારીમાં મચ્છીનો ધંધો કરતો હતો અને ત્યારબાદ તેને ભાગ છૂટો કરી નાખેલો છે. જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ તેને લાકડાના ધોકા વડે માર મારીને પગનું હાડકું ભાંગી નાખ્યું હતુ. અને હાથમાં પણ ઈજા કરી હતી અને બંને આરોપીઓ નાસી ગયા હતા. જેથી કરીને હાલમાં પોલીસે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને નવિન બોક્ષમાં વ્યાપક પ્રતિસાદ..
અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને નવિન બોક્ષમાં વ્યાપક પ્રતિસાદ..
कॉमेडी के बादशाह राजू श्रीवास्तव की तबीयत नासाज
नई दिल्ली: कॉमेडी के बादशाह राजू श्रीवास्तव को दिल का दौरा पड़ा है। उन्हें दिल्ली के एम्स अस्पताल...
હોંગકોંગ સામે ભારતની પ્લેઈંગ 11 આ રીતે રહેશે, રોહિત આપશે યુવા ખેલાડીઓને જગ્યા!
એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને શાનદાર રીતે હરાવ્યું હતું. ભારતે આ મેચ 5 વિકેટે જીતી લીધી...
સિહોર જમીઅતે ઉલમા એ હિન્દ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
સિહોર જમીઅતે ઉલમા એ હિન્દ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
...
वडगांवचा महालक्ष्मी तलाव पुर्ण भरला. गटनेत्या श्रीमती प्रविता सालपे यांनी केले पाण्याचे पूजन.
वडगांवचा महालक्ष्मी तलाव पुर्ण भरला. गटनेत्या श्रीमती प्रविता सालपे यांनी केले पाण्याचे पूजन.