ધ્રાંગધ્રામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા 35 વર્ષના જુમાભાઇ આદમભાઈ જામએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુસબ ઉર્ફે જુણસો અબ્બાસભાઇ ભટ્ટી અને સબીરા ઇદ્રીશભાઇ મોવર રહે-બન્ને રહે. સંધવી પેટ્રોલપંપ પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટરમા ધ્રાંગધ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યૂ છે કે, હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે આવેલ ઓરડીમાં તેને આ બંને શખ્સો દ્વારા માર મારવામાં આવેલો છે. વધુમાં એવું જણાવ્યુ છે કે, અગાઉ સબીર ઇદ્રીશભાઇ મોવર સાથે તે ભાગીદારીમાં મચ્છીનો ધંધો કરતો હતો અને ત્યારબાદ તેને ભાગ છૂટો કરી નાખેલો છે. જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ તેને લાકડાના ધોકા વડે માર મારીને પગનું હાડકું ભાંગી નાખ્યું હતુ. અને હાથમાં પણ ઈજા કરી હતી અને બંને આરોપીઓ નાસી ગયા હતા. જેથી કરીને હાલમાં પોલીસે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कर्ज बाजारीपणामुळे शेतकऱ्यांची आत्महत्या.
"पैठण तालुक्यातिल तुपेवाडी तांडा येथील घटना
कर्ज बाजारीपणामुळे शेतकऱ्यांची आत्महत्या.
"पैठण तालुक्यातिल तुपेवाडी तांडा येथील घटना"...
एन्टी रेबीज का टीकाकरण के लिए शिविर 28 सितंबर को
जिला पशुपालन विभाग द्वारा जीव जन्तु कल्याण बोर्ड जयपुर की ओर से विश्व रेबीज दिवस मनाये जाने के...
અપહરણના ગુનામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપી ધારીના નરેશ પરમાર ને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી...
માંગરોળ નાંદરખી ગામે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું#mangrol
માંગરોળ નાંદરખી ગામે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું#mangrol