ધ્રાંગધ્રામાં 3 ભરવાડ સમાજના યુવાન અને એક આધેડ સામે એક મહિના પહેલાં ધમકી આપ્યાની ધ્રાંગધ્રા સીટી પોલીસ માત્ર ખોટી ફરિયાદ નોધવામાં આવી. ત્યારે બનાવને લઈને મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો વિવિધ સમાજના યુવાનો અને સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડા, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી સહિતનાને આવેદનપત્ર આપી ખોટી ફરિયાદની યોગ્ય તપાસ કરી ખોટી ફરિયાદ નોંધાવનાર સામે કડક કામગીરી કરવાની માગ કરવામાં આવી હતી.ધ્રાંગધ્રામાં જમીન બાબતનુ મનદુ:ખ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપ્યાની ફરિયાદી શાબીરભાઈ મમાણી દ્વારા ધ્રાંગધ્રા રહેતા ભરવાડ સમાજના યુવાન હીતેષભાઈ રાતડીયા, ભરતભાઈ મુધવા, રમેશભાઈ ઉફે સાવજ અને મુળ સડલા તાલુકો મૂળીના માહાદેવભાઈ પ્રજાપતિ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. આથી ધ્રાંગધ્રા ભરવાડ સમાજ હિન્દુ સંગઠનો અને વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા, ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી અને સીટી પોલીસને આવેદનપત્રને જણાવ્યુંકે આરોપી સામે નોધવામાં આવેલી ફરિયાદમાં એક મહિના પહેલાનો બનાવ બન્યાનું જણાવ્યું હતું. અને આરોપી તરીકે જેમના નામ દર્શાવવામાં આવેલ તેમાના હીતેષભાઈ રાતડીયા તે સમયે મામલદાર ઓફિસમાં હાજર હતા. માહાદેવભાઈ પ્રજાપતિ રતનપર સુરેન્દ્રનગર હતા. ત્યારે બનાવની ફરિયાદ ખોટી નોધવામાં આવી છે. તેથી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવે. ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત દ્વારા જણાવ્યું કે બનાવ અંગે યોગ્ય તપાસ કરી સત્ય બહાર લાવીને યોગ્ય કામગીરી કરી યોગ્ય ન્યાય કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मम्मी-पापा खुश रहो' लिखकर फंदे पर झूला NEET स्टूडेंट:; कोटा में इस साल 13 आत्महत्याएं
कोटा में NEET की तैयारी कर रहे एक और स्टूडेंट ने सुसाइड कर लिया है। बुधवार देर रात हुई सुसाइड की...
जनसेवा मित्र अनूठे प्रयास के जरिए महिलाओं को कर रहे हैं जागरूक
पन्ना : मुख्यमंत्री लाड़ली बहना योजना के लाभ के लिए महिलाएं बड़ी संख्या में उत्साह के साथ शिविर...
आ.संदिप क्षीरसागरांनी पाणी पुरवठ्यातील घोटाळा अखेर बाहेर काढलाच
लातूरच्या कंत्राटदारासह दोेषी अधिकार्यांवर फौजदारी गुन्हे दाखल करण्याचे आदेश
बीड...
PM has implemented Ambedkar's vision in J&K : Chugh
BJP national general secretary Tarun Chugh who is also the party incharge for J&K,...