લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના ગામની પરિણીતા સાથે પરાલી ગામના માવજી ગગુભાઈ પાંચાણીએ પ્રેમ સબંધ બાંધ્યો હતો. પ્રેમ સબંધમાં આંધળી બનેલી પરિણીતાએ માવજી પાચાણી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બન્ને અંગત પળો માણી રહ્યા હતા તેનો માવજીએ ફોનમાં વીડિયો બનાવી લીધો હતો. પરિણીતાએ છએક માસથી માવજી સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. પ્રેમ સબંધ તૂટતા માવજી ઉશ્કેરાઈ ગયો હતો. પરિણીતાની કુંટુંબ અને સમાજમાં બદનામી થાય તેવા આશ્રયથી માવજીએ પ્રેમીકા સાથે માણેલી અંગત પળોનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કરી દીધો હતો.આ વાતની જાણ થતાં પરિણીતાએ પાણશીણા પોલીસ મથકે માવજી પાચાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ સીપીઆઈ એમ.એચ. પુવાર ચલાવી રહ્યા હતા. સીપીઆઈ ટીમ સાથે પાણશીણા પીએસઆઈ પી.આર.મોડ, મહાવીરસિંહ ઝાલા સહિતનાએ આરોપીને શોધવા પોલીસ ટીમે ચક્રો ગતિમાન કર્યા હતા. લીંબડી હાઈ-વે પર આવેલી હોટલના રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી માવજી પાચાણીએ ગુનાની કબૂલાત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CAA लागू होने के बाद किन राज्यों सरकारों ने किया इससे किनारा, क्या कहता है कानून। Modi Government
CAA लागू होने के बाद किन राज्यों सरकारों ने किया इससे किनारा, क्या कहता है कानून। Modi Government
કાંકરેજ તાલુકાના ઉણગામ ખાતે આવેલ ઐતિહાસિક હઠેશ્વર મહાદેવના મંદિરમાં હવન યજ્ઞનું આયોજન
કાંકરેજ તાલુકાના ઉણગામ ખાતે આવેલ ઐતિહાસિક હઠેશ્વર મહાદેવના મંદિરમાં હવન યજ્ઞનું આયોજન
ভকতপাৰা প্ৰাথমিক বিদ্যালয়ৰ হিৰক জয়ন্তী উদযাপনত উপস্থিত বিধায়ক দুৰ্গাদাস বড়ো
ভকতপাৰা প্ৰাথমিক বিদ্যালয়ৰ হিৰক জয়ন্তী উদযাপনত উপস্থিত বিধায়ক দুৰ্গাদাস বড়ো
ખંભાતના વડગામ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મેન્ગૃવના રોપાનું વાવેતર કરાયું.
ખંભાતના વડગામ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મેન્ગૃવના રોપાનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ...
राष्ट्रीय नाट्य विद्यालय 16 जुलाई से 14 अगस्त तक "आजादी का अमृत महोत्सव - 22वां भारत रंग महोत्सव, 2022 (आजादी खंड)" उत्सव आयोजित करेगा
भारत के विभिन्न शहरों में 30 नाटकों का मंचन किया जाएगा
भारत सरकार का संस्कृति मंत्रालय, भारत की आजादी के 75 साल के उत्सव को आजादी का अमृत महोत्सव के रूप...