સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે, શરીર સબંધી તથા મિલ્કત સબંધિત તેમજ વાન ચોરીના ગુન્હાઓ બનતા અટકે,તેમજ વાહન ચોરીના ગુન્હાના આરોપીઓને તાત્કાલીક પકડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા સાહેબની સુચનાથી એસ.ઓ.જી.સ્ટાફની ટીમ તા.14/08/2023ના રોજ સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં પેટ્રાલીંગમાં હતા તે દરમ્યાન રાજપર કેનાલ થી મુળચંદ રોડ ઉપર બે ઇસમો ને નંબર પ્લેટ વગરના મોટર સાઇકલ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા બંન્ને ઇસમોની પુછપરસ કરતા સદરહુ તેઓની પાસેથી ચોરી કરેલા ગણ મોટર સાઇકલ મળી આવેલ હોય જે (1) કાળા કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પલ્સ મો.સા રજી. નં.જી.જે.-13 એએફ-6911 (2)કાળા કલરનું હીરો કંપનીનું પ્લેન્ડર પણ મો.સા રજી. નં.જીજે 13-ડીડી 90998 (3) કાળા કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્રો મો.સા. રજી. નં.જી.જે.-01-પીએલ-0499 કિ.રૂ.70,000/-ના સી.આર.પી.સી. 102 મુજબ કબ્જે કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
काश्मीरला गणेशोत्सव करण्यास दगडूशेठ ट्रस्टची सहमती नाहीच | "काश्मीरमध्ये गणेशोत्सव नकोच!" पुण्यातील अष्टविनायक गणेश मंडळाच्या निर्णयातून दगडूशेठ ट्रस्ट बाहेर...? बघा व्हिडिओ.
#Kashmir #NationalNews... | By Lokmat Pune | Facebook
काश्मीरला गणेशोत्सव करण्यास दगडूशेठ ट्रस्टची सहमती नाहीच | "काश्मीरमध्ये गणेशोत्सव नकोच!"...
આવતી કાલે શ્રી જુનાગઢ જીલ્લા સહકારી બેંક તથા શ્રી સાવજ ડેરી ની વાષિર્ક સાધારણ સભા સભા નું આયોજન કરવામાં આવ્યું
આવતી કાલે તારીખ ૧૯/૦૮/૨૦૨૩ ના રોજ સવારે : ૦૯:૩૦ કલાકે શ્રી જુનાગઢ જીલ્લા સહકારી બેંક તથા શ્રી...
নয়া বজাৰত বীৰ লাচিত সেনা মাজুলীৰ প্ৰতিবাদ । মহানগৰ আৰক্ষীয়ে আটক কৰা সতীৰ্থক মুকলি কৰা দাবী।
নয়া বজাৰত বীৰ লাচিত সেনা মাজুলীৰ প্ৰতিবাদ । মহানগৰ আৰক্ষীয়ে আটক কৰা সতীৰ্থক মুকলি কৰা দাবী।
PM Modi Visits South Africa brics summit LIVE: द. अफ्रीका में मोदी का दौरा, Jinpin से होगी मुलाकात
PM Modi Visits South Africa brics summit LIVE: द. अफ्रीका में मोदी का दौरा, Jinpin से होगी मुलाकात
सृजन घोटाला मामले में पूर्व IAS केपी रमैया, अमित कुमार और रजनी प्रिया भगोड़ा घोषित, तीनों के खिलाफ वारंट जारी
पटना। बिहार के भागलपुर में हुए बहुचर्चित सृजन घोटाला के मामले में...