ખેડબ્રહ્મા તેરાપંથ ભવન ખાતે પ્રવાસિત આચાર્ય શ્રી મહાશ્રમણજીના આજ્ઞાનું વર્તી શિષ્યા સાધ્વી શ્રી પમિલા કુમારીજીના સાનિધ્યમાં આધ્યાત્મિક વ્યાખ્યાન કાર્યક્રમ ચાલી રહેલ છે જીવન જીવવાની કળા તત્વ જ્ઞાન ભોગ ઉપભોગમાં સીમાકરણની વ્યવહારિક તેમજ આધ્યાત્મિક રીતે પ્રેરણા આપવામાં આવી રહેલ છે ભગવાન મહાવીર દ્વારા પ્રર્વતિત આગાર ધર્મ લોકિક ધર્મ અણગાર ધર્મ લોકોતર ધર્મ વિશે પ્રભાવશાળી રીતે સમજાવતા જણાવ્યું કે વ્યક્તિ જો ભગવાન દ્વારા બતાવેલ 12 વ્રતો નિયમોનું પાલન કરે તો તે વ્યક્તિ જરૂરથી પોતાના કૃત કર્મોથી છુટકારો મેળવી શકે છે દરેક ધર્મોમાં સત્ય અહિંસા અચોર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પર ભાર મુકેલ છે આ પાંચ વ્રતો સાંસારીક પ્રાણી માટે સો ટકા આચરમો આવી શકે તેમ નથી અનુવ્રત એટલે કે નાના નાના વ્રતો દ્વારા દરેક ક્ષેત્રે સીમા કરણ કરી શકાય છે મોટા જૂથ થી મોટી હિંસાથી મોટી ચોરી વગેરેની સીમા કરી તેમ જ સ્વદાર સંતોષી રહી જીવન સાર્થક બનાવી શકાય છે માટે દરેક પોતાની જરૂરિયાતની દરેક વસ્તુઓને રાખી બાકીનો ત્યાગ કરવો એ જ સુખી જીવનનો રાજમાર્ગ છે કર્મ બંધનથી મુક્ત થઈ મોક્ષ તરફ પ્રયાણ કરી શકાય છે ઇતિહાસ બતાવે છે કે શ્રીરામ શ્રી કૃષ્ણ તેમજ ઘણા લોકો જેવા કે મહાવીરનો પ્રથમ શ્રાવક આનંદ પટેલ વગેરે કોઈએ અઢળક સંપત્તિ હોવા છતાં છતાં સીમા કરણ કરેલ પોતાની ઈચ્છાઓ ઉપર અંકુશ કરેલ અને ત્યાગ કરી જીવનને ઉન્નત બનાવેલ છે આ બધું સ્વભાવથી વિભાવ મા આવવાથી શક્ય બને છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહિનાના પ્રથમ દિવસે રાહુ નક્ષત્રમાં ચંદ્ર, સપ્ટેમ્બરમાં બજાર રહેશે અસ્થિર
સપ્ટેમ્બરની નવી સિરીઝની શરૂઆત સાથે બજાર ઘટાડા સાથે બંધ થયું છે અને એસ્ટ્રો સાયકલમાં હવે બજાર...
જગાણા ગામે 28 મકાનની ઓનલાઇન અરજી કરવામાં આવતા લાખોના ખર્ચે બનાવેલા મકાન તોડી પાડતાં લોકોમાં રોષ.
જગાણા ગામે 28 મકાનની ઓનલાઇન અરજી કરવામાં આવતા લાખોના ખર્ચે બનાવેલા મકાન તોડી પાડતાં લોકોમાં રોષ.
राजस्थान पुलिस स्थापना दिवस- 2024 का उत्सव मनाया जाएगा हर्ष उल्लास के साथ
जिला पुलिस अधीक्षक बून्दी हनुमान प्रसाद ने बताया की श्रीमान महानिदेशक पुलिस राजस्थान जयपुर...
વલસાડમાં વાજતેગાજતે ગણેશજીની પ્રતિમા લઈ જતા ભક્તોનું પોલીસે DJ બંધ કરાવતા ઘર્ષણ
વલસાડ ના તિથલ રોડ ઉપર ડીજે સાથે શ્રીજીની પ્રતિમા લઈને નીકળેલા ભક્તોને અટકાવી પોલીસે ડીજે બંધ...
जितेंद्र आव्हाड यांनी केली तीव्र नाराजी व्यक्त; नाराज होऊन सभागृहातून बाहेर पडले@india report
जितेंद्र आव्हाड यांनी केली तीव्र नाराजी व्यक्त; नाराज होऊन सभागृहातून बाहेर पडले@india report