ખેડબ્રહ્મા ....વિજયનગર ખેડબ્રહ્મા પોશીના ના વિધાનસભાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબની 19 મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિનગરમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડૉ.તુષાર ચૌધરીના બંગલા ખાતે સવારે ધ્વજ વંદન કરવામાં આવ્યુ તેમજ સાંજના સમયે સ્વ. અમરસિંહ ચૌધરી ની પુણ્યતિથિમાં કોંગ્રેસ કાર્યકર દ્વારા ફુલહાર અર્પણ કરી અમરસિંહ જિંદાબાદ ના નારા લગાવ્યા તેમજ મૌન પાળ્યુ શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું 19મી પુણ્યતિથિ નિમિત્તે પ્રવાસી આશ્રમ શાળાએ બાળકોને ભોજન આપ્યું તેમજ તાલુકાના કોંગ્રેસ કાર્યકર તેમજ શહેરી કાર્યકરો હાજર રહયા હતા શહેરી પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને તાલુકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ નગર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમીને અનુલક્ષીને ભરવાડ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની આજે ઉત્સવ પ્રિય નગરી હાલોલ ખાતે રંગે ચંગે ભારે...
शंकराचार्य बोले-पत्थर फेंकने से कोर्ट की कार्यवाही नहीं रुकती:मंदिर-मस्जिद विवाद पर कहा-सबूत है तो कोर्ट में सब्मिट करना चाहिए; भारत हिंदुओं की धरती
जगद्गुरु शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद ने कहा- कुछ लोग पत्थर फेंककर सोचते हैं कि हम कोर्ट...
સચિન સરકારી અનાજ કૌભાંડમાં ગુનો દાખલ થશે
કલેક્ટર આયુષ ઓકે અનાજમાફિયાઓ સામે કાયદાનો કોરડો વીંઝ્યો. સચિન સરકારી અનાજ કૌભાંડમાં ચોર્યાસી...
Vadodara: ભારત વિકાસ પરિષદ, અલકાપુરી શાખા દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી
Vadodara: ભારત વિકાસ પરિષદ, અલકાપુરી શાખા દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી
टपरी वरील उधारीच्या कारणावरून मारहाण पिंपळनेर पोलिसात गुन्हा दाखल@india report
टपरी वरील उधारीच्या कारणावरून मारहाण पिंपळनेर पोलिसात गुन्हा दाखल@india report