ખેડબ્રહ્મા ....વિજયનગર ખેડબ્રહ્મા પોશીના ના વિધાનસભાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબની 19 મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિનગરમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડૉ.તુષાર ચૌધરીના બંગલા ખાતે સવારે ધ્વજ વંદન કરવામાં આવ્યુ તેમજ સાંજના સમયે સ્વ. અમરસિંહ ચૌધરી ની પુણ્યતિથિમાં કોંગ્રેસ કાર્યકર દ્વારા ફુલહાર અર્પણ કરી અમરસિંહ જિંદાબાદ ના નારા લગાવ્યા તેમજ મૌન પાળ્યુ શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું 19મી પુણ્યતિથિ નિમિત્તે પ્રવાસી આશ્રમ શાળાએ બાળકોને ભોજન આપ્યું તેમજ તાલુકાના કોંગ્રેસ કાર્યકર તેમજ શહેરી કાર્યકરો હાજર રહયા હતા શહેરી પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને તાલુકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tecno ने 16GB रैम, 15.6 इंच डिस्प्ले के साथ MegaBook T1 लैपटॉप किया पेश, जानें डिटेल्स
Tecno ने भारत में अपना नया लैपटॉप पेश किया है। यह Tecno MegaBook T1 लैपटॉप है जो कई आकर्षक फीचर्स...
અમીરગઢ આબુ હાઈવે પર ઢોલિયા પાટિયા નજીક PVC પાઈપ ભરેલ આઈસર ટ્રક પલ્ટી મારતા સર્જાયો અકસ્માત..
અમીરગઢ આબુ હાઈવે પર ઢોલિયા પાટિયા નજીક PVC પાઈપ ભરેલ આઈસર ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હોવાની...
Lok Sabha Election 2024: लोकसभा चुनाव के दो चरण बाकी, आज यूपी और दिल्ली में PM Modi की रैली
Lok Sabha Election 2024: लोकसभा चुनाव के दो चरण बाकी, आज यूपी और दिल्ली में PM Modi की रैली