ખેડબ્રહ્મા ....વિજયનગર ખેડબ્રહ્મા પોશીના ના વિધાનસભાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબની 19 મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિનગરમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડૉ.તુષાર ચૌધરીના બંગલા ખાતે સવારે ધ્વજ વંદન કરવામાં આવ્યુ તેમજ સાંજના સમયે સ્વ. અમરસિંહ ચૌધરી ની પુણ્યતિથિમાં કોંગ્રેસ કાર્યકર દ્વારા ફુલહાર અર્પણ કરી અમરસિંહ જિંદાબાદ ના નારા લગાવ્યા તેમજ મૌન પાળ્યુ શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું 19મી પુણ્યતિથિ નિમિત્તે પ્રવાસી આશ્રમ શાળાએ બાળકોને ભોજન આપ્યું તેમજ તાલુકાના કોંગ્રેસ કાર્યકર તેમજ શહેરી કાર્યકરો હાજર રહયા હતા શહેરી પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને તાલુકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SI भर्ती-2021 में सिलेक्ट एसआई की पोस्टिंग पर रोक:पासिंग आउट परेड भी नहीं होगी; हाईकोर्ट ने यथास्थिति बनाए रखने के दिए आदेश
राजस्थान हाईकोर्ट ने एसआई भर्ती परीक्षा-2021 में सिलेक्ट एसआई की पोस्टिंग रोक दी है। हाईकोर्ट ने...
અમદાવાદ : માનનીય વડા પ્રધાન હસ્તે અસારવા-હિંમતનગર-ઉદેપુર અને લુણીધાર -જેતલસર રાષ્ટ્રને સમર્પિત
અમદાવાદ : માનનીય વડા પ્રધાન હસ્તે અસારવા-હિંમતનગર-ઉદેપુર અને લુણીધાર -જેતલસર રાષ્ટ્રને સમર્પિત
કાંકરેજનાં થરામાં આગ લાગવાની ઘટનાં બનતાં અફડા તફડી...
કાંકરેજનાં થરામાં આગ લાગવાની ઘટનાં બનતાં અફડા તફડી...
সোণাৰিত গঢ়ি তোলা হৈছে আৰক্ষীৰ কটকটীয়া নিৰাপত্তা ব্যৱস্থা
সোণাৰিত গঢ়ি তোলা হৈছে আৰক্ষীৰ কটকটীয়া নিৰাপত্তা ব্যৱস্থা।
স্বাধীনতা দিৱসলৈ মাজত মাথোঁ...