ખેડબ્રહ્મા ....વિજયનગર ખેડબ્રહ્મા પોશીના ના વિધાનસભાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબની 19 મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિનગરમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડૉ.તુષાર ચૌધરીના બંગલા ખાતે સવારે ધ્વજ વંદન કરવામાં આવ્યુ તેમજ સાંજના સમયે સ્વ. અમરસિંહ ચૌધરી ની પુણ્યતિથિમાં કોંગ્રેસ કાર્યકર દ્વારા ફુલહાર અર્પણ કરી અમરસિંહ જિંદાબાદ ના નારા લગાવ્યા તેમજ મૌન પાળ્યુ શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું 19મી પુણ્યતિથિ નિમિત્તે પ્રવાસી આશ્રમ શાળાએ બાળકોને ભોજન આપ્યું તેમજ તાલુકાના કોંગ્રેસ કાર્યકર તેમજ શહેરી કાર્યકરો હાજર રહયા હતા શહેરી પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને તાલુકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोकणात ओला दुष्काळ जाहीर करा, शौकत मुकादम यांची मागणी
रत्नागिरी : हातातोंडाशी आलेला घास वाया जातो की काय,अशी अवस्था शेतकरी वर्गाची झाली आहे.हळवे भात...
देश में कैसे हुई संविधान की हत्या? सुधांशु त्रिवेदी ने सात प्वाइंट्स में बताया;
राष्ट्रीय जनतांत्रिक गठबंधन की सरकार ने 25 जून को 'संविधान हत्या दिवस' मनाने का एलान किया। समूचे...
सार्वजनिक स्थानों पर शराब पीते हुए पकड़े गए 20 लोग
आगरा: एसएसपी के आदेश पर सार्वजनिक स्थानों पर शराब पीने वालों पर पुलिस कार्रवाई कर रही है। आज भी...
ઠાસરા શહેર માં ઊભરતી ગટરો નો ત્રાસ યથાવત.
ઠાસરા વૉર્ડ નં 5 માં ગંદકી નું સામ્રાજ્ય.
ખેડા.
ઠાસરા.
ઠાસરા નગર પાલિકા વૉર્ડ 5 નાં વિસ્તાર માં...
सेवा पूजा का अधिकार दिलाये जाने की मांग को लेकर धरने पर बैठा पूजारी परिवार
सेवा पूजा का अधिकार दिलाये जाने की मांग को लेकर धरने पर बैठा पूजारी परिवार
दबलाना पुलिस ने नहीं...