ખેડબ્રહ્મા ....વિજયનગર ખેડબ્રહ્મા પોશીના ના વિધાનસભાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબની 19 મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિનગરમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડૉ.તુષાર ચૌધરીના બંગલા ખાતે સવારે ધ્વજ વંદન કરવામાં આવ્યુ તેમજ સાંજના સમયે સ્વ. અમરસિંહ ચૌધરી ની પુણ્યતિથિમાં કોંગ્રેસ કાર્યકર દ્વારા ફુલહાર અર્પણ કરી અમરસિંહ જિંદાબાદ ના નારા લગાવ્યા તેમજ મૌન પાળ્યુ શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું 19મી પુણ્યતિથિ નિમિત્તે પ્રવાસી આશ્રમ શાળાએ બાળકોને ભોજન આપ્યું તેમજ તાલુકાના કોંગ્રેસ કાર્યકર તેમજ શહેરી કાર્યકરો હાજર રહયા હતા શહેરી પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને તાલુકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Karpoori Thakur को मिला भारत रत्न, ऐलान के बाद Bihar में गरमाई सियासत, चुनाव से पहले बयानबाजी शुरू 
 
                      Karpoori Thakur को मिला भारत रत्न, ऐलान के बाद Bihar में गरमाई सियासत, चुनाव से पहले बयानबाजी शुरू
                  
   વડતાલમાં આવેલ ગોમતી તળાવમાં 12 વિધાર્થી ઓ માંથી ત્રણ વિધાર્થી ડૂબ્યાં. 
 
                      Kheda Update
વડતાલ.
વડતાલમાં આવેલ ગોમતી તળાવમાં ત્રણ લોકો ડૂબ્યા હોવાની માહિતી
ધુળેટી ના તહેવારને...
                  
   মৰাণ অভয়পুৰত আঢ়ৈবিঘা মাটিক কেন্দ্ৰ কৰিৰাইজ আৰু গেচ কোম্পেনীৰ মাজত।সংঘাট।উত্তপ্ত পৰিস্থিতিৰ সৃষ্টি হোৱাত  উপস্থিত ৰাজহ চক্ৰ বিষয়া. 
 
                      ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্য্যালয়ৰ অন্তৰ্গত মৰাণ অভয়পুৰত থকা মাটিক কেন্দ্ৰ কৰি...
                  
   গোলাঘাট জিলাৰ উপায়ুক্ত ডাঃ পি উদয় প্ৰবীণৰ জিলাখনৰ বিভিন্ন বিভাগৰ কাম-কাজৰ পৰ্যালোচনা 
 
                      গোলাঘাট, ২৬ আগষ্ট : গোলাঘাট জিলাৰ নৱনিযুক্ত উপায়ুক্ত ডাঃ পি উদয় প্ৰবীণে আজি কেইবাটাও বিভাগৰ...
                  
   ગુજરાત બંધ ના એલાન માં ગીર સોમનાથના તાલાલા શહેર  ના વેપારીઓએ ધંધા રોજગાર  બંધ રાખી બંધ આપ્યું સમર્ન 
 
                      ગુજરાત બંધ ના એલાન માં ગીર સોમનાથના તાલાલા શહેર ના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી બંધ આપ્યું સમર્ન
                  
   
  
  
  
   
  