ખેડબ્રહ્મા ....વિજયનગર ખેડબ્રહ્મા પોશીના ના વિધાનસભાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબની 19 મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિનગરમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડૉ.તુષાર ચૌધરીના બંગલા ખાતે સવારે ધ્વજ વંદન કરવામાં આવ્યુ તેમજ સાંજના સમયે સ્વ. અમરસિંહ ચૌધરી ની પુણ્યતિથિમાં કોંગ્રેસ કાર્યકર દ્વારા ફુલહાર અર્પણ કરી અમરસિંહ જિંદાબાદ ના નારા લગાવ્યા તેમજ મૌન પાળ્યુ શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું 19મી પુણ્યતિથિ નિમિત્તે પ્રવાસી આશ્રમ શાળાએ બાળકોને ભોજન આપ્યું તેમજ તાલુકાના કોંગ્રેસ કાર્યકર તેમજ શહેરી કાર્યકરો હાજર રહયા હતા શહેરી પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને તાલુકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lal Krishna Advani को भारत रत्न देने की घोषणा, पीएम मोदी ने दी बधाई (BBC Hindi)
Lal Krishna Advani को भारत रत्न देने की घोषणा, पीएम मोदी ने दी बधाई (BBC Hindi)
रत्नागिरी जिल्ह्यात होणारी ओव्हरलोड वाहतूक बंद करावी; माल वाहतूकदारांचे उपप्रादेशिक परिवहन अधिकाऱ्यांना निवेदन
रत्नागिरी : जिल्ह्यात होणारी ओव्हरलोड वाहतूक बंद करून निवळी फाटा येथे आपले स्कॉड उभे करून...
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મતવિસ્તારના ભારતીયટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર તરીકે અલ્કેશ કટારાએ ઉમેદવારી નોંધાવી
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મતવિસ્તારના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર તરીકે અલ્કેશ કટારાએ...
#ડીસા : ઉત્તર, દક્ષિણ, અને તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી
#ડીસા : ઉત્તર, દક્ષિણ, અને તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી
फोरेंसिक की जांच में डा0दीक्षा की मौंत की बात आई सामने मामला कानपुर
जनपद कानपुर में,फोरेंसिक की जांच में डा0दीक्षा की मौंत की बात आई सामने।सूत्रों से जानकारी के...