ખેડબ્રહ્મા ....વિજયનગર ખેડબ્રહ્મા પોશીના ના વિધાનસભાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબની 19 મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિનગરમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડૉ.તુષાર ચૌધરીના બંગલા ખાતે સવારે ધ્વજ વંદન કરવામાં આવ્યુ તેમજ સાંજના સમયે સ્વ. અમરસિંહ ચૌધરી ની પુણ્યતિથિમાં કોંગ્રેસ કાર્યકર દ્વારા ફુલહાર અર્પણ કરી અમરસિંહ જિંદાબાદ ના નારા લગાવ્યા તેમજ મૌન પાળ્યુ શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું 19મી પુણ્યતિથિ નિમિત્તે પ્રવાસી આશ્રમ શાળાએ બાળકોને ભોજન આપ્યું તેમજ તાલુકાના કોંગ્રેસ કાર્યકર તેમજ શહેરી કાર્યકરો હાજર રહયા હતા શહેરી પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને તાલુકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તેલમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અને ખેડૂતોની આવક વધારવા આ પાકોની ખેતી પર ભાર
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે . આ માટે ખેતીની...
मुख्यमंत्री एकनाथ शिंदे साहेब आणि मनसे अध्यक्ष श्री राज ठाकरे यांच्या निवासस्थानी घेतली भेट.
मुख्यमंत्री एकनाथ शिंदे साहेब आणि मनसे अध्यक्ष श्री राज ठाकरे यांच्या निवासस्थानी घेतली भेट.
जिस Electoral Bond Data के मिलान के लिए SBI ने 30 जून तक का समय मांगा, वो बस 3 घंटे में हो गया!
जिस Electoral Bond Data के मिलान के लिए SBI ने 30 जून तक का समय मांगा, वो बस 3 घंटे में हो गया!
लाचित दिवस: प्रकृतिप्रेमी मंच,असम ने आज रोहा में प्रदान किया सप्तरत्न पुरस्कार
लाचित दिवस:-प्रकृतिप्रेमी मंच,असम ने आज रोहा में प्रदान किया सप्तरत्न पुरस्कार ।नरेंद्र नाथ केंउट...