ખેડબ્રહ્મા ....વિજયનગર ખેડબ્રહ્મા પોશીના ના વિધાનસભાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબની 19 મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિનગરમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડૉ.તુષાર ચૌધરીના બંગલા ખાતે સવારે ધ્વજ વંદન કરવામાં આવ્યુ તેમજ સાંજના સમયે સ્વ. અમરસિંહ ચૌધરી ની પુણ્યતિથિમાં કોંગ્રેસ કાર્યકર દ્વારા ફુલહાર અર્પણ કરી અમરસિંહ જિંદાબાદ ના નારા લગાવ્યા તેમજ મૌન પાળ્યુ શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું 19મી પુણ્યતિથિ નિમિત્તે પ્રવાસી આશ્રમ શાળાએ બાળકોને ભોજન આપ્યું તેમજ તાલુકાના કોંગ્રેસ કાર્યકર તેમજ શહેરી કાર્યકરો હાજર રહયા હતા શહેરી પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને તાલુકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Naturalist Dr. Amal Chandra Dutta's special comments on wildlife conservation
Naturalist Dr. Amal Chandra Dutta's special comments on wildlife conservation
ವಿಶ್ವಕರ್ಮ ಸಮುದಾಯದವರಿಗೂ ದೇವಸ್ಥಾನಗಳ ವ್ಯವಸ್ಥಾಪನ ಸಮಿತಿಯಲ್ಲಿ ಅವಕಾಶ: ಸಚಿವ ರಾಮಲಿಂಗಾರೆಡ್ಡಿ
ಬೆಂಗಳೂರು : ವಿಶ್ವಕರ್ಮ ಸಮಾಜದವರಿಗೆ ಸಹ ದೇವಸ್ಥಾನಗಳ ಆಡಳಿತ ಮಂಡಳಿಯಲ್ಲಿ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಲು ಕರ್ನಾಟಕ ಹಿಂದೂ...
देर रात युवक के साथ पुरानी रंजिश में प्राणघातक हमला, युवक घायल MBS अस्पताल में भर्ती
शहर के उद्योग नगर इलाके में देर रात गुरुवार रात्रि 12 बजे पुरानी रंजिश में आधा दर्जन बदमाशो ने...
মহাদেৱক সন্তুষ্ট কৰিবলৈ এই ৫টা মন্ত্ৰ জপ কৰক, সকলো মনৰ কামনা পূৰণ হ’ব….
শিৱ মন্ত্ৰ জাপঃ ভগৱান শিৱক সন্তুষ্ট কৰাটো অতি সহজ। সেইবাবেই তেওঁক ভোলেনাথ বুলিও জনা যায়।...
Endometriosis कैसे बन सकता है इनफर्टिलिटी की वजह, एक्सपर्ट से जानें कारण और इलाज
एंडोमेट्रियोसिस के बारे में लोगों को जागरूक करने के लिए हर साल मार्च के महीने में Endometriosis...