એન.યું.એલ.એમ. શાખા, સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ નગરપાલિકા દ્રારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત Pm svanidhi (પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ) યોજના અન્વયે વર્કીંગ કેપિટલ લોન મેળવેલ લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરી શેરી ફેરી કરતા ફેરિયાઓને પ્રથમ રૂપિયા 10,000/- ની લોન ત્યારબાદ પ્રથમ લોન પૂર્ણ થયા બાદ રૂપિયા 20,000/- ની લોન તેમજ બીજી લોન પૂર્ણ થયા બાદ ત્રીજી લોન રૂપિયા 50,000/- આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુલ - 2209 લાભાર્થીઓને પ્રથમ લોન અને 689 લાભાર્થીઓને બીજી લોન તથા 170 લાભાર્થીઓને ત્રીજી લોન આપવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર- દુધરેજ - વઢવાણ નગરપાલિકાનાં માન. પ્રમુખશ્રી વિરેન્દ્ર ભાઈ આચાર્ય, નેતાશ્રી શાસક પક્ષ પંકજભાઈ પરમાર, સદસ્ય નિશાબેન કેલા તથા NULM શાખા અધિકારી હિતેશભાઈ રામાનુજ તથા સ્ટાફ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સરકારે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, હવે આ વસ્તુ પર પણ મળશે સબસિડી
ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક મદદ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અનેક...
શાહીબાગમાં ડ્રોના નામે ત્રણ વર્ષ સુધી હપ્તા ભરાવી રૂપિયા 2 લાખથી વધુની છેતરપીંડી
અમદાવાદ
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તેવો કિસ્સો શાહીબાગ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો...
Refugee : India का एक ऐसा राज्य, जो हज़ारों लोगों के लिए पनाहगाह बन रहा है... (BBC Hindi)
Refugee : India का एक ऐसा राज्य, जो हज़ारों लोगों के लिए पनाहगाह बन रहा है... (BBC Hindi)
पूर्व सैनिकों की समस्याओं का तत्काल करें समाधान-सीडीओ
*पूर्व सैनिकों और उनके आश्रितों की समस्याओं को सुनकर सीडीओ ने दिए निर्देश*
*पूर्व...
આવતીકાલે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
આવતીકાલે તા. 13.08.24 ના રોજ દાહોદ શહેરના *ગોદી રોડ ફીડર તથા GIDC ફીડરના આ મુજબના ( રાજ...