એન.યું.એલ.એમ. શાખા, સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ નગરપાલિકા દ્રારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત Pm svanidhi (પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ) યોજના અન્વયે વર્કીંગ કેપિટલ લોન મેળવેલ લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરી શેરી ફેરી કરતા ફેરિયાઓને પ્રથમ રૂપિયા 10,000/- ની લોન ત્યારબાદ પ્રથમ લોન પૂર્ણ થયા બાદ રૂપિયા 20,000/- ની લોન તેમજ બીજી લોન પૂર્ણ થયા બાદ ત્રીજી લોન રૂપિયા 50,000/- આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુલ - 2209 લાભાર્થીઓને પ્રથમ લોન અને 689 લાભાર્થીઓને બીજી લોન તથા 170 લાભાર્થીઓને ત્રીજી લોન આપવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર- દુધરેજ - વઢવાણ નગરપાલિકાનાં માન. પ્રમુખશ્રી વિરેન્દ્ર ભાઈ આચાર્ય, નેતાશ્રી શાસક પક્ષ પંકજભાઈ પરમાર, સદસ્ય નિશાબેન કેલા તથા NULM શાખા અધિકારી હિતેશભાઈ રામાનુજ તથા સ્ટાફ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા ના ડીસામાં ભવ્ય લોકડાયરો યોજાયો, ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર થયો નોટોનો વરસાદ..
ડીસામાં ભવ્ય લોકડાયરો યોજાયો, ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર થયો નોટોનો વરસાદ.. કીર્તિદાન ગઢવી...
मंत्री झाबर सिंह खर्रा बोले- कांग्रेस सरकार विकास को दुश्मन मानती थी, युवाओं के भविष्य के साथ किया खिलवाड़
विधि मंत्री जोगाराम पटेल और नगरीय विकास राज्यमंत्री झाबर सिंह खर्रा ने कहा कि भाजपा सरकार विकास...
ৰহাত লেখিকা সমাৰোহ সমিতিৰ সতীৰ্থ সন্মিলন সম্পন্ন,তিনি গ্ৰন্থ ৰ উন্মোচন।ৰহা শাখাৰ সদস্যা সকলৰ দ্বাৰা কমলা কোঁৱৰী নাটক মঞ্চন।
ৰহাত সদৌ অসম লেখিকা সমাৰোহ সমিতি নগাঁও জিলা আৰু ৰহা শাখাৰ সতীৰ্থ সন্মিলন এদিনীয়া কাৰ্য্যসূচীৰে...
जल्द खत्म होगा Samsung Galaxy S24 Series का इंतजार! 200MP कैमरा और 12GB रैम के साथ इस दिन होगा लॉन्च
Samsung Galaxy S24 Series नई रिपोर्ट की माने तो सैमसंग ने अगले लॉन्च इवेंट की योजना को अंतिम रूप...
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાએ આપ નેતા ગોપાલ ઇટાલીયાના નિવેદનને લઈને આપી પ્રતિક્રિયા
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાએ આપ નેતા ગોપાલ ઇટાલીયાના નિવેદનને લઈને આપી પ્રતિક્રિયા