એન.યું.એલ.એમ. શાખા, સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ નગરપાલિકા દ્રારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત Pm svanidhi (પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ) યોજના અન્વયે વર્કીંગ કેપિટલ લોન મેળવેલ લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરી શેરી ફેરી કરતા ફેરિયાઓને પ્રથમ રૂપિયા 10,000/- ની લોન ત્યારબાદ પ્રથમ લોન પૂર્ણ થયા બાદ રૂપિયા 20,000/- ની લોન તેમજ બીજી લોન પૂર્ણ થયા બાદ ત્રીજી લોન રૂપિયા 50,000/- આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુલ - 2209 લાભાર્થીઓને પ્રથમ લોન અને 689 લાભાર્થીઓને બીજી લોન તથા 170 લાભાર્થીઓને ત્રીજી લોન આપવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર- દુધરેજ - વઢવાણ નગરપાલિકાનાં માન. પ્રમુખશ્રી વિરેન્દ્ર ભાઈ આચાર્ય, નેતાશ્રી શાસક પક્ષ પંકજભાઈ પરમાર, સદસ્ય નિશાબેન કેલા તથા NULM શાખા અધિકારી હિતેશભાઈ રામાનુજ તથા સ્ટાફ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಜೂನ್ 25 ರಂದು "ಸರ್ಜನ್ಸ್ ಡೇ" ಪ್ರಯುಕ್ತ 150 ಉಚಿತ ಶಸ್ತ್ರ ಚಿಕಿತ್ಸೆ ನಡೆಸಲಾಗುವುದು - ಡಾ. ಹೆಚ್.ವಿ. ಶಿವರಾಮ್
ಜೂನ್ 25 ರಂದು "ಸರ್ಜನ್ಸ್ ಡೇ" ಪ್ರಯುಕ್ತ 150 ಉಚಿತ ಶಸ್ತ್ರ ಚಿಕಿತ್ಸೆ ನಡೆಸಲಾಗುವುದು KSCASI ಅಧ್ಯಕ್ಷರಾದ ಡಾ....
जुगल किशोर मंदिर में खिचड़ी वितरण कार्यक्रम हुआ संपन्न!!
जुगल किशोर मंदिर में खिचड़ी वितरण कार्यक्रम हुआ संपन्न!!
વિરપુરના પાંટા ગામના પાટિયા પાસે રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત..
વિરપુરથી લીંબડીયા રોડ પર આવેલ પાંટા પાટિયા નજીક ખેતરમાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહેલા...
પાવીજેતપુર તાલુકાના ખારીવાવ ગામે કુવામાં પડેલા દીપડાને રેસ્ક્યુ કરી બહાર કઢાયો
પાવીજેતપુર તાલુકાના ખારીવાવ ગામે કુવામાં પડેલા દીપડાને રેસ્ક્યુ કરી બહાર કઢાયો
...
মৈৰাবাৰীৰ মাদ্ৰাছাৰ পৰা আটক জেহাদীৰ লিংকমেন
মৰিগাঁৱৰ মৈৰাবাৰীত গ্ৰেপ্তাৰ জেহাদীৰ লিংক মেন। 👉 মাদ্ৰাছা খনৰ মুফতিক গ্ৰেপ্তাৰ। 👉 মুফটি জনৰ নাম...