એન.યું.એલ.એમ. શાખા, સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ નગરપાલિકા દ્રારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત Pm svanidhi (પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ) યોજના અન્વયે વર્કીંગ કેપિટલ લોન મેળવેલ લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરી શેરી ફેરી કરતા ફેરિયાઓને પ્રથમ રૂપિયા 10,000/- ની લોન ત્યારબાદ પ્રથમ લોન પૂર્ણ થયા બાદ રૂપિયા 20,000/- ની લોન તેમજ બીજી લોન પૂર્ણ થયા બાદ ત્રીજી લોન રૂપિયા 50,000/- આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુલ - 2209 લાભાર્થીઓને પ્રથમ લોન અને 689 લાભાર્થીઓને બીજી લોન તથા 170 લાભાર્થીઓને ત્રીજી લોન આપવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર- દુધરેજ - વઢવાણ નગરપાલિકાનાં માન. પ્રમુખશ્રી વિરેન્દ્ર ભાઈ આચાર્ય, નેતાશ્રી શાસક પક્ષ પંકજભાઈ પરમાર, સદસ્ય નિશાબેન કેલા તથા NULM શાખા અધિકારી હિતેશભાઈ રામાનુજ તથા સ્ટાફ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाबा सिद्दीकी मर्डर केस- पुलिस का खुलासा:शूटर्स ने 3 महीने प्लान बनाया, यूट्यूब से फायरिंग सीखी
NCP अजित गुट के नेता बाबा सिद्दीकी की हत्या की साजिश 3 महीने पहले ही बन रही थी। आरोपी कई बार बिना...
આઈસર અને ટ્રેલર સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો...
આઈસર અને ટ્રેલર સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો...
Royal Enfield Guerrilla 450 vs Husqvarna Svartpilen 401: फीचर्स और कीमत के मामले में कौन बेहतर?
Royal Enfield Guerrilla 450 की शुरुआती कीमत 2.39 लाख रुपये है। वहीं Husqvarna Svartpilen 401 की...
Mission Raniganj Review: Akshay का मिशन रानीगंज, फेल या पास?
Mission Raniganj Review: Akshay का मिशन रानीगंज, फेल या पास?
तिलकवाड़ा प्राथमिक स्कूल में मतदार यादी सुधारना कार्यक्रम का आयोजन किया गया
तिलकवाड़ा प्राथमिक स्कूल में मतदार यादी सुधारना कार्यक्रम का आयोजन किया गया