ધ્રાંગધ્રા મયુર બાગ બગીચામાં ઝાડ પડી જતાં ઝાડ પર રહેલા 40 જેટલા બચ્ચાના મોત નિપજયા હતા. ત્યારે 30 જેટલા બચ્ચાને જીવદયા પ્રેમી યુવાનો દ્વારા સારવાર આપી બચાવી ઝાડને કાપી યોગ્ય જગ્યાએ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા મયુર બાગ બગીચા પાસે એક ઝાડ વૃક્ષ કોઈ કારણોસર પડતાં ઝાડમાં વસવાટ કરતા માળામાં રહેતા પક્ષીઓના 40 થી વધુ બગલાઓના બચ્ચા મત્યુ પામ્યા હતા. અને અમુક ઘાયલ થયા તેને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા હતા.ઝાડ રોડ પર પડતા ટ્રાફિક થતા ધ્રાંગધ્રાના સેવાભાવી જીવદયા પ્રેમી યુવાન હીરેનભાઇ સોલંકી, મહેશભાઈ રાજગોર, જશાભાઇ ગોલાવાળા, મુકેશભાઇ ઠાકોર અને એક આર્મી જવાન તથા અન્ય સામાજીક સેવકોએ તાત્કાલિક રોડની વચ્ચે પડેલા મોટા ઝાડને કાપીને એકબાજુ કરવાનું કામ કરી એમાં રહેલા માળા વેરવિખેર થતા બગલાઓના 30 જેટલા બચ્ચાને રેસ્કયુ કરી બચાવી સારવાર આપી યોગ્ય જગ્યાએ રાખવામાં આવ્યા હતા. બનાવને લઈને નગરપાલિકાની ટીમ પણ દોડી આવી સફાઇ કામગીરી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રિન્યુએબલ એનર્જી ડે વિશે તમારે જે જાણવાની જરૂર છે તે બધું (અક્ષય ઊર્જા દિવસ ૨૦૨૨) 
 
                      ભારતમાં અક્ષય ઊર્જા દિવસની સ્થાપના 2004માં પુનઃપ્રાપ્ય ઉર્જા વિકાસ કાર્યક્રમોને સમર્થન આપવા અને...
                  
   Renault और Nissan लाएंगे चार नई SUV, Duster भी नए अवतार में आएगी, जानें डिटेल 
 
                      भारत में SUV सेगमेंट के वाहनों में मुकाबला और कड़ा होने वाला है। अब Renault और Nissan की ओर से यह...
                  
   त्योहार पर LPG गैस का लोलिपोप नही इस के अलावा पेट्रोल डीजल और भी बहुत कुछ है : असादुदीन ओवैसी #aiv 
 
                      त्योहार पर LPG गैस का लोलिपोप नही इस के अलावा पेट्रोल डीजल और भी बहुत कुछ है : असादुदीन ओवैसी #aiv
                  
   હું તો બોલીશઃ કોણે રેડ્યું ખેડૂતની મહેનત પર તેલ? 
 
                      હું તો બોલીશઃ કોણે રેડ્યું ખેડૂતની મહેનત પર તેલ?
                  
   हिन्दुओं पर हो रहे अत्याचार को लेकर सड़क पर जनप्रतिनिधि:बोले- बांग्लादेश पर दबाव बनाए सरकार, उसके निर्माण में भारत की अहम भूमिका 
 
                      बांग्लादेश में इस्कॉन मंदिर के संत चिन्मय कृष्ण दास की गिरफ्तारी और हिंदू समाज पर हो रहे...
                  
   
  
  
  
   
  