ધ્રાંગધ્રા મયુર બાગ બગીચામાં ઝાડ પડી જતાં ઝાડ પર રહેલા 40 જેટલા બચ્ચાના મોત નિપજયા હતા. ત્યારે 30 જેટલા બચ્ચાને જીવદયા પ્રેમી યુવાનો દ્વારા સારવાર આપી બચાવી ઝાડને કાપી યોગ્ય જગ્યાએ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા મયુર બાગ બગીચા પાસે એક ઝાડ વૃક્ષ કોઈ કારણોસર પડતાં ઝાડમાં વસવાટ કરતા માળામાં રહેતા પક્ષીઓના 40 થી વધુ બગલાઓના બચ્ચા મત્યુ પામ્યા હતા. અને અમુક ઘાયલ થયા તેને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા હતા.ઝાડ રોડ પર પડતા ટ્રાફિક થતા ધ્રાંગધ્રાના સેવાભાવી જીવદયા પ્રેમી યુવાન હીરેનભાઇ સોલંકી, મહેશભાઈ રાજગોર, જશાભાઇ ગોલાવાળા, મુકેશભાઇ ઠાકોર અને એક આર્મી જવાન તથા અન્ય સામાજીક સેવકોએ તાત્કાલિક રોડની વચ્ચે પડેલા મોટા ઝાડને કાપીને એકબાજુ કરવાનું કામ કરી એમાં રહેલા માળા વેરવિખેર થતા બગલાઓના 30 જેટલા બચ્ચાને રેસ્કયુ કરી બચાવી સારવાર આપી યોગ્ય જગ્યાએ રાખવામાં આવ્યા હતા. બનાવને લઈને નગરપાલિકાની ટીમ પણ દોડી આવી સફાઇ કામગીરી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ ની હડતાલ આક્રમક મૂડમાં આવશે પ્રમુખે ચિમકી ઉચ્ચારી.
પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ ની હડતાલ આક્રમક મૂડમાં આવશે પ્રમુખે ચિમકી ઉચ્ચારી.
अतिवृष्टीग्रस्त शेतकऱ्यांना नुकसान भरपाई द्या, औंढा तालुका ओला दुष्काळ जाहीर करा .
अतिवृष्टीग्रस्त शेतकऱ्यांना नुकसान भरपाई द्या, औंढा तालुका ओला दुष्काळ जाहीर करा
औंढा...
ગુજરાતમાં દારૂબંદી : લઠ્ઠાકાંડ મુદા પર જીગ્નેશ મેવાણી કાઈ આવ્યું બોલ્યા, જોવો વધુ માહિતી અને જાણકારી
લઠ્ઠાકાંડ મુદ્દાઓ પર જીગ્નેશ મેવાણી નો આકરો પ્રહાર સાથે પ્રતિક્રિયા, ગુજરાત માં દારૂ બંદી હોવો...
PMGKAY Scheme: 'अच्छे दिन के 10 साल बाद भी इसकी जरूरत...', PM की मुफ्त राशन योजना के विस्तार पर कपिल सिब्बल का तंज
नई दिल्ली। प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के तहत करोड़ों गरीब लोगों को हर महीने मुफ्त...
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ મોદીનો પત્ર શેર કર્યો, લખ્યું- તમે મારા હૃદયને સ્પર્શી ગયા
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનો કાર્યકાળ પૂરો થવા પર લખેલા...