ધ્રાંગધ્રા મયુર બાગ બગીચામાં ઝાડ પડી જતાં ઝાડ પર રહેલા 40 જેટલા બચ્ચાના મોત નિપજયા હતા. ત્યારે 30 જેટલા બચ્ચાને જીવદયા પ્રેમી યુવાનો દ્વારા સારવાર આપી બચાવી ઝાડને કાપી યોગ્ય જગ્યાએ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા મયુર બાગ બગીચા પાસે એક ઝાડ વૃક્ષ કોઈ કારણોસર પડતાં ઝાડમાં વસવાટ કરતા માળામાં રહેતા પક્ષીઓના 40 થી વધુ બગલાઓના બચ્ચા મત્યુ પામ્યા હતા. અને અમુક ઘાયલ થયા તેને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા હતા.ઝાડ રોડ પર પડતા ટ્રાફિક થતા ધ્રાંગધ્રાના સેવાભાવી જીવદયા પ્રેમી યુવાન હીરેનભાઇ સોલંકી, મહેશભાઈ રાજગોર, જશાભાઇ ગોલાવાળા, મુકેશભાઇ ઠાકોર અને એક આર્મી જવાન તથા અન્ય સામાજીક સેવકોએ તાત્કાલિક રોડની વચ્ચે પડેલા મોટા ઝાડને કાપીને એકબાજુ કરવાનું કામ કરી એમાં રહેલા માળા વેરવિખેર થતા બગલાઓના 30 જેટલા બચ્ચાને રેસ્કયુ કરી બચાવી સારવાર આપી યોગ્ય જગ્યાએ રાખવામાં આવ્યા હતા. બનાવને લઈને નગરપાલિકાની ટીમ પણ દોડી આવી સફાઇ કામગીરી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिला प्रमुख ने झाड़ू लगा दिया स्वछता का सन्देश.
आनंद शर्मा संवाददाता उनियारा
स्वच्छ भारत मिशन के अंतर्गत चल रहे स्वछता हीं सेवा पखवाड़े(17...
Weekly Top Picks: किस Sector और Share में लगाएं अब पैसा, बाजार में कहां है दमदार कमाई का मौका
Weekly Top Picks: किस Sector और Share में लगाएं अब पैसा, बाजार में कहां है दमदार कमाई का मौका
હાલોલ:કલરવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ૨૦૦ફૂટના વિશાળ રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગાયાત્રાએ દેશભક્તિનો માહૌલ સર્જ્યો
...
હાલોલ:કલરવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ૨૦૦ફૂટના વિશાળ રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગાયાત્રાએ દેશભક્તિનો...
Kanpur Accident: रामनवमी पर दर्दनाक हादसा, मंदिर दर्शन करने जा रहे ग्रामीणों की गाड़ी पलटी; तीन की मौत और 17 घायल
कानपुर। कानपुर में दर्दनाक हादसा हुआ है। फतेहपुर से जूही बारादेवी मंदिर दर्शन करने जा रहे...