ધ્રાંગધ્રા મયુર બાગ બગીચામાં ઝાડ પડી જતાં ઝાડ પર રહેલા 40 જેટલા બચ્ચાના મોત નિપજયા હતા. ત્યારે 30 જેટલા બચ્ચાને જીવદયા પ્રેમી યુવાનો દ્વારા સારવાર આપી બચાવી ઝાડને કાપી યોગ્ય જગ્યાએ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા મયુર બાગ બગીચા પાસે એક ઝાડ વૃક્ષ કોઈ કારણોસર પડતાં ઝાડમાં વસવાટ કરતા માળામાં રહેતા પક્ષીઓના 40 થી વધુ બગલાઓના બચ્ચા મત્યુ પામ્યા હતા. અને અમુક ઘાયલ થયા તેને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા હતા.ઝાડ રોડ પર પડતા ટ્રાફિક થતા ધ્રાંગધ્રાના સેવાભાવી જીવદયા પ્રેમી યુવાન હીરેનભાઇ સોલંકી, મહેશભાઈ રાજગોર, જશાભાઇ ગોલાવાળા, મુકેશભાઇ ઠાકોર અને એક આર્મી જવાન તથા અન્ય સામાજીક સેવકોએ તાત્કાલિક રોડની વચ્ચે પડેલા મોટા ઝાડને કાપીને એકબાજુ કરવાનું કામ કરી એમાં રહેલા માળા વેરવિખેર થતા બગલાઓના 30 જેટલા બચ્ચાને રેસ્કયુ કરી બચાવી સારવાર આપી યોગ્ય જગ્યાએ રાખવામાં આવ્યા હતા. બનાવને લઈને નગરપાલિકાની ટીમ પણ દોડી આવી સફાઇ કામગીરી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતીય મજદુર સંઘ અમદાવાદ જિલ્લા દ્વારા પડતર માગણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર.આપવામાં આવ્યું
ભારતીય મજદુર સંઘ અમદાવાદ જિલ્લા દ્વારા પડતર માગણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર.આપવામાં આવ્યું
बिडकिन येथे ईद ए मिलादुन्नबी निमित्ताने विविध कार्यक्रमांचे आयोजन
बिडकिन येथे ईद ए मिलादुन्नबी निमित्ताने विविध कार्यक्रमांचे आयोजन...
बिडकिन प्रतिनिधी:-...
ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ
ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા સંસ્કાર વિદ્યાલય , શ્રીનગર ઇડર ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનુ...
Golaghat Two Thief Arrest at NightBreaking___##মাজ নিশা গোলাঘাটৰ উদয়নগৰত হৈ চৈ। এটা বাসগৃহত দুটা চোৰ
গোলাঘাটত চুৰৰ টিঘলঘিলনী
চুৰ কৰিবলৈ গৈ ৰঙাঘৰৰ আলহী হল দুই ভাতৃ
কয় নহয় এশ গৰু খালে...
08 दिनों तक जप-तप एवं साधना की बहेगी धारा जीवन को नई दिशा देने का पर्व है पयुर्षण महापर्व-खरतरगच्छाधिपति तपस्या की लगी झडी़
कोटड़िया-नाहटा ग्राउण्ड स्थित सुधर्मा प्रवचन वाटिका में श्री जैन श्वेताम्बर खरतरगच्छ चातुर्मास...