ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા અને દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને નવી પેઢી સાચા અર્થમાં યાદ કરી શ્રદ્ધાંજલિ આપે અને આઝાદીના મૂલ્ય તથા દેશ પ્રત્યે પોતાના કર્તવ્યોને પણ સમજે તે હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના આહવાનથી 'મેરી માટી, મેરા દેશ' કાર્યક્રમનું આયોજન શારદા વિદ્યા મંદિર હાલોલ ખાતે કરવામાં આવ્યું. મુઠ્ઠીમાં વિવિધ જગ્યાઓની માટી લઈને વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, ગુલામીની માનસિકતાની નિશાનીઓને નાબૂદ કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવાની પાંચ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી. આપણા વીર શહીદોના ફોટોની પ્રદર્શની અને અમર જ્યોતની માફક જ્યોત પ્રજ્વલ્લિત કરીને બલિદાનને યાદ કરવામાં આવ્યા. 'અમને અમારા ભારતની માટી પર અનુપમ પ્યાર છે..' ગીત ગાઈને દેશભકિતથી સરાબોર માહોલમાં વિદ્યાર્થીઓ દેશપ્રેમના પાઠ શીખ્યા. 'વસુધા વંદન' અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટીશ્રી ડૉ. અર્પિતભાઈ ઠાકર, ગોપાલભાઈ પટેલ તથા ચતુર્ભુજભાઈ પરીખ વિશેષ ઉપસ્થિત રહીને ઉત્સાહ વધાર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka : प्रधानमंत्री के खिलाफ अपशब्द अपमानजनक, राजद्रोह नहीं : कर्नाटक हाई कोर्ट
बेंगलुरु, कर्नाटक हाई कोर्ट ने एक स्कूल प्रबंधन के खिलाफ राजद्रोह का मामला खारिज करते...
IRCTC Tour Package: अब बिना पैसों के भी कर सकते हैं 7 ज्योतिर्लिंगों के दर्शन, IRCTC ने जारी की ये सुविधा
अगर आपकी जेब में पैसे नहीं है और आप दर्शनलाभ लेना चाहते हैं तो ये खबर आपके लिए ही है. क्योंकि अब...
UCC In Uttarakhand: Uniform Civil Code में क्या है? | UCC in Uttarakhand | Pushkar Singh Dhami
UCC In Uttarakhand: Uniform Civil Code में क्या है? | UCC in Uttarakhand | Pushkar Singh Dhami
বদৌছা আৰু চ্যুকাফাই বৃহত্তৰ অসমীয়া জাতি গঠন প্ৰক্ৰিয়াৰ বাবে একেলগে যাত্ৰা কৰিছিল-শংকৰজ্যোতি বৰুৱা
বদৌছা আৰু চ্যুকাফাই বৃহত্তৰ অসমীয়া জাতি গঠন প্ৰক্ৰিয়াৰ বাবে একেলগে যাত্ৰা কৰিছিল-শংকৰজ্যোতি বৰুৱা।
વેરાવળમાં ઘરમાં છુપાવેલા ચરસના 5 પેકેટ સાથે SOGએ યુવકને ઝડપી પાડ્યો; દોઢ માસમાં 400 કિલ્લોથી વધુ ચરસનો જથ્થો ઝડપાયો
ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈ આવેલા ચરસના પેકેટો બિનવારસુ હાલતમાં મળી આવતા પોલીસે જપ્ત...