હર ઘર તિરંગા હર મન તિરંગા "મેરા તિરંગા, મેરા સ્વાભિમાન"દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આયોજિત "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત આજરોજ દિયોદર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી ગોહિલના અધ્યસ્થાને ભવ્ય તિરંગા યાત્રા યોજવામા આવી હતી.જેમા તિરંગા યાત્રા દિયોદર પોલીસ સ્ટેશન થી મેઈન બજાર, જુના બસ સ્ટેન્ડ, હાઇવે વિસ્તાર, ખેમાણા ચોકડી, આરામ ગૃહ થી પરત પોલીસ સ્ટેશન પોહચી હતી જેમાં આ તિરંગા યાત્રા મા દિયોદર DYSP ડી ટી ગોહિલ, PSI જે એન દેસાઈ , દિયોદર ધારાસભ્યના કેશાજી ચૌહાણ, મામલદાર સહિત પોલીસ કર્મચારીઓ તેમજ શાળાના વિધાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ભવ્ય તિરંગા યાત્રા મા જોડાયા હતા અને દિયોદર વી કે વાધેલા હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાના ૭૭ મા સ્વાતંત્ર પર્વ ઉજવણી થનાર છે જેમાં મોટી સંખ્યામા લોકો સ્વતંત્ર પર્વની ઉજવણી માં જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Telangana: गृह मंत्री शाह गुरुवार को खम्मम में रैली को करेंगे संबोधित, एस एस राजामौली से भी करेंगे मुलाकात
हैदराबाद, केंद्रीय गृह मंत्री अमित शाह गुरुवार (15 जून) को फिल्म निर्माता एस एस राजामौली से...
বৰঝাৰ বিমানবন্দৰত ৰক্ষা বন্ধন উদযাপন
আজিৰ খবৰ, গুৱাহাটী , ৫ আগষ্ট, ২০২২ : ইতিহাসে ঢুকি পোৱা সময়ৰে পৰা ভাৰতীয় জনজীৱনত ভাতৃ - ভগ্নীৰ...
मंगलदै यूथ क्लब में "आईटीसी मिशन सुनहेरा कल" परियोजना के तहत धान की पूर्व खेती कार्यशाला का आयोजन किया
आरजीवीएन (RGVN)ने मंगलवार को यूथ क्लब, मंगलदाई में "आईटीसी मिशन सुनहेरा कल" परियोजना के तहत धान...
તારાપુરના વરસડા સીમમાં જીવતાં વીજ વાયરના કરંટથી આધેડનું ધટના સ્થળે મોત
તારાપુર વીજ કંપની ની લાલિયાવાડી થી જીવતા વાયર થી કરંટ લાગતા એક આધેડ નું મોત તારાપુરના વરસડા ગામે...