હર ઘર તિરંગા હર મન તિરંગા "મેરા તિરંગા, મેરા સ્વાભિમાન"દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આયોજિત "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત આજરોજ દિયોદર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી ગોહિલના અધ્યસ્થાને ભવ્ય તિરંગા યાત્રા યોજવામા આવી હતી.જેમા તિરંગા યાત્રા દિયોદર પોલીસ સ્ટેશન થી મેઈન બજાર, જુના બસ સ્ટેન્ડ, હાઇવે વિસ્તાર, ખેમાણા ચોકડી, આરામ ગૃહ થી પરત પોલીસ સ્ટેશન પોહચી હતી જેમાં આ તિરંગા યાત્રા મા દિયોદર DYSP ડી ટી ગોહિલ, PSI જે એન દેસાઈ , દિયોદર ધારાસભ્યના કેશાજી ચૌહાણ, મામલદાર સહિત પોલીસ કર્મચારીઓ તેમજ શાળાના વિધાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ભવ્ય તિરંગા યાત્રા મા જોડાયા હતા અને દિયોદર વી કે વાધેલા હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાના ૭૭ મા સ્વાતંત્ર પર્વ ઉજવણી થનાર છે જેમાં મોટી સંખ્યામા લોકો સ્વતંત્ર પર્વની ઉજવણી માં જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आज से तीन दिन के लिए राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय “प्रांत प्रचारक बैठक”, इन विषयों पर होगी चर्चा
तमिलनाडु: राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय “प्रांत प्रचारक बैठक” इस वर्ष...
*અમરેલી જિલ્લા યુવા ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ તરીકે યુવા નેતા સન્ની ડાબસરા ની વરણી
સવિનય ઉપરોક્ત વિષયે આપશ્રી ને જણાવવાનું કે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ...
Modi Cabinet: मोदी मंत्रिमंडल की बैठक में IT सेक्टर के लिए PLI स्कीम को मंजूरी, खाद पर सब्सिडी की घोषणा
नई दिल्ली,प्रधानमंत्री नरेन्द्र मोदी की अध्यक्षता में बुधवार को केंद्रीय मंत्रिमंडल की बैठक हुई।...
আভ্যন্তৰীণ জল পৰিবহণ বিভাগৰ কৰ্মচাৰী মুনীন্দ্ৰ শৰ্মাৰ মৃত্যুত শোকৰ ছাঁ
নলবাৰী জিলাৰ বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত দেহাৰকুছি নিবাসী তথা আভ্যন্তৰীণ জল পৰিবহণ বিভাগৰ কৰ্মচাৰী...
સુરત કોરોના સામે લડત આપવા સરકારી તંત્ર સજ્જ | SatyaNirbhay News Channel
સુરત કોરોના સામે લડત આપવા સરકારી તંત્ર સજ્જ | SatyaNirbhay News Channel