હર ઘર તિરંગા હર મન તિરંગા "મેરા તિરંગા, મેરા સ્વાભિમાન"દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આયોજિત "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત આજરોજ દિયોદર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી ગોહિલના અધ્યસ્થાને ભવ્ય તિરંગા યાત્રા યોજવામા આવી હતી.જેમા તિરંગા યાત્રા દિયોદર પોલીસ સ્ટેશન થી મેઈન બજાર, જુના બસ સ્ટેન્ડ, હાઇવે વિસ્તાર, ખેમાણા ચોકડી, આરામ ગૃહ થી પરત પોલીસ સ્ટેશન પોહચી હતી જેમાં આ તિરંગા યાત્રા મા દિયોદર DYSP ડી ટી ગોહિલ, PSI જે એન દેસાઈ , દિયોદર ધારાસભ્યના કેશાજી ચૌહાણ, મામલદાર સહિત પોલીસ કર્મચારીઓ તેમજ શાળાના વિધાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ભવ્ય તિરંગા યાત્રા મા જોડાયા હતા અને દિયોદર વી કે વાધેલા હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાના ૭૭ મા સ્વાતંત્ર પર્વ ઉજવણી થનાર છે જેમાં મોટી સંખ્યામા લોકો સ્વતંત્ર પર્વની ઉજવણી માં જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસમાં વધારો
#buletinindia #gujarat #ahmedabad
शराब पीने वाली महिलाओं के लिए स्टडी में सामने आई ऐसी बात, जिसे जान इसकी तरफ देखना भी छोड़ देंगी आप
पुरुषों के मुकाबले महिलाएं कम शराब पीती हैं ये बात अब बीते दिनों की हो गई है। आज के लाइफस्टाइल...
108 MP कैमरा के साथ आने वाले बेस्ट Smartphones, लिस्ट में OnePlus और Samsung सहित शामिल ये नाम
Best 108 MP Camera Smartphones इस लेख में हम आपके लिए कुछ ऐसे स्मार्टफोन लेकर आए हैं। जिनमें...
બનાસકાઠાના સરહદી વિસ્તારની કેનલોમાં સાફ સફાઈનો અભાવ
બનાસકાઠાના સરહદી વિસ્તારની કેનલોમાં સાફ સફાઈનો અભાવ
Khargone | मोरटक्का पुल के पिलर में दरार | NHAI की टीम ने की जांच | रोका गया यातायात | MP News
Khargone | मोरटक्का पुल के पिलर में दरार | NHAI की टीम ने की जांच | रोका गया यातायात | MP News