હર ઘર તિરંગા હર મન તિરંગા "મેરા તિરંગા, મેરા સ્વાભિમાન"દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આયોજિત "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત આજરોજ દિયોદર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી ગોહિલના અધ્યસ્થાને ભવ્ય તિરંગા યાત્રા યોજવામા આવી હતી.જેમા તિરંગા યાત્રા દિયોદર પોલીસ સ્ટેશન થી મેઈન બજાર, જુના બસ સ્ટેન્ડ, હાઇવે વિસ્તાર, ખેમાણા ચોકડી, આરામ ગૃહ થી પરત પોલીસ સ્ટેશન પોહચી હતી જેમાં આ તિરંગા યાત્રા મા દિયોદર DYSP ડી ટી ગોહિલ, PSI જે એન દેસાઈ , દિયોદર ધારાસભ્યના કેશાજી ચૌહાણ, મામલદાર સહિત પોલીસ કર્મચારીઓ તેમજ શાળાના વિધાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ભવ્ય તિરંગા યાત્રા મા જોડાયા હતા અને દિયોદર વી કે વાધેલા હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાના ૭૭ મા સ્વાતંત્ર પર્વ ઉજવણી થનાર છે જેમાં મોટી સંખ્યામા લોકો સ્વતંત્ર પર્વની ઉજવણી માં જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીલીયામાં જેલમાંથી છુટ્ટીને આવેલા કિશન દવે નામના બુટલેગર ઉપર મોડી રાત્રે ૨ રાઉન્ડ ફાયરિંગ કરાયું
અમરેલી જિલ્લામાં મોડી રાતે ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. લીલીયા શહેરમાં કિશન દવે નામના...
भगवान मुरली मनोहर जी के मंदिर के नवनिर्माण कार्य का हुआ भूमि पूजन
कोटा. श्री गुर्जर गौड़ ब्राह्मण समाज कनवास के भगवान मुरली मनोहर जी के मंदिर के नवनिर्माण कार्य का...
સુરત પલસાણા તાલુકાનાં બગુમરા ગામ નજીક આવેલ રેલ્વે ફાટક પાસે એક વ્યક્તિ મોત નીપજ્યું.
પલસાણા તાલુકાનાં બગુમરા ગામ ખાતે 16/3 પોલ નજીક આવેલ રેલ્વે ફાટક પાસે એક વ્યક્તિ પંકજકુમાર...
দেওশালত মধ্য ইংৰাজী বিদ্যালয় জলমগ্ন
নাজিৰা সমষ্টিৰ দেওশাল মধ্য ইংৰাজী বিদ্যালয় নিশা হোৱা এজাক মুষলধাৰ বৰষুণৰ ফলত জলমগ্ন হৈ পৰে ।
সমষ্টিৰ পূজাস্থলিত ড• অমিয় কুমাৰ ভূঞা
বিহপুৰীয়া বিধানসভা সমষ্টিৰ বিধায়ক ড• অমিয় কুমাৰ ভূঞাই নিমন্ত্রণ ৰক্ষা কৰি সমষ্টিৰ প্ৰায়...