આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ થી "મારી માટી - મારો દેશ, માટી ને નમન, વિરો ને વંદન" જેવા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લો અત્યારે દેશ ભક્તિ ના માહોલ મા છવાયો છે ત્યારે આજે થરાદ તાલુકાના ની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત મા "મારી માટી- મારો દેશ"અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના નિવૃત્ત આર્મીમેન દેશ માટે ૧૯૬૯થી લઈ ૧૯૯૯ સુધી ૩૧ વર્ષ પૂરી સેવા આપી જેમાં ૧૯૭૧ ની લડાઈ ત્યારબાદ બાંગ્લાદેશ , શ્રીલંકા, અને છેલ્લે કારગીલ યુદ્ધ મા દેશ ની સરહદ ની રક્ષા કરી નવ જેટલા યુદ્ધ મેડલ તેમજ બે વખત રાષ્ટ્પતિ એવોર્ડ થી સન્માનિત કરાયા હતા એવા સુબેદાર મેજર લેફ્ટનેન્ટ ત્રંબક્લાલ ત્રિવેદી ગામના પૂર્વ સરપંચ આર. બી. મણવર સાહેબ તેમજ ગામના આગેવાનો દ્વારા પાઘડી તેમજ સાલ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મા ગામના આગેવાનો તેમજ તલાટી કમ મંત્રી શ્રી રાજુભાઇ ગ્રાસ દ્વારા વૃક્ષા રોપણ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ સમગ્ર કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે ભોરોલ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી શ્રી રાજુભાઇ ગ્રાસ તેમજ પ્રાથમિક શાળા ના આચાર્ય દીપકભાઈ દરજી . આશા વર્કર બહેનો. પંચાયત ના વી. સી. ઓ. મહેન્દ્રભાઈ. તેમજ કે.કે.ચૌહાણ તેમજ પચાયત ના સભ્યો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bangladesh Crisis: बांग्लादेश में इतने विरोध प्रदर्शन क्यों हो रहे हैं? Duniya Jahan (BBC Hindi)
Bangladesh Crisis: बांग्लादेश में इतने विरोध प्रदर्शन क्यों हो रहे हैं? Duniya Jahan (BBC Hindi)
PAK से लगातार बातचीत का युग खत्म:हरकतों का खामियाजा भुगतना पड़ता है-एस.जयशंकर
विदेश मंत्री एस जयशंकर ने कहा है कि पाकिस्तान के साथ बिना किसी रुकावट के बातचीत का युग अब खत्म हो...
ತುಮಕೂರು ಜಿಲ್ಲೆಯ ಶೆಟ್ಟಿಗೊಂಡನಹಳ್ಳಿಯ ಮಠದಲ್ಲಿ ಫೆಬ್ರವರಿ 23ರಂದು 'ಶ್ರೀ ಹಳ್ಳಿಕಾರ ಮಠದ 2ನೇ ವಾರ್ಷಿಕೋತ್ಸವ, ಶ್ರೀ ಶ್ರೀ ಬಾಲಕೃಷ್ಣಾನಂದ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ದೀಕ್ಷಾ ಮಹೋತ್ಸವ' ಸಮಾರಂಭ ನಡೆಯಲಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 21, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ಹಳ್ಳಿಕಾರ ಮಠ ಟ್ರಸ್ಟ್ ನ ಪದಾಧಿಕಾರಿಗಳು...
Sanjay Raut | ईडीविरोधात भांडताना संजय राऊतांची तक्रार | Marathi News
Sanjay Raut | ईडीविरोधात भांडताना संजय राऊतांची तक्रार | Marathi News
અશોકભાઈ દાફડાને સમાજલક્ષી વિવિધ હોદ્દાઓની જવાબદારી સોંપવામાં આવી-લોકો આપી રહેલ છે અભિનંદન
ધારી શહેરમાં રેહતા અશોકભાઈ દાફડા કે જેઓ હંમેશા અનુસૂચિત જાતી ને ઉપયોગી વ્યક્તિત્વ ધરાવે છે સાથેજ...