નવા ડીએસપી ડો.ગીરીશ પંડયાએ એલસીબીની રચના કરી હતી. ગુરૂવારે એસઓજી, પેરોલ ફર્લો ટીમના નામ જાહેર કર્યા હતા. પેરોલ ફર્લોમાં સવજીભાઇ દાફડા, શકિતસિંહ ચૌહાણ, નરેશભાઇ મકવાણા, બળદેવભાઇ ઝાલા, દેવરાજભાઇ જોગરાજીયા, હરદિપસિંહ ઝાલા, ભુમીબેન રાઠોડ અને ધવલભાઇ પટેલને નિમણુંક અપાઈ છે. એસઓજીની ટીમ માટે પ્રવિણભાઇ આલ, મુન્નાભાઇ રાઠોડ, ચેહરભાઇ ઝીઝુવાડીયા, મહાવીરસિંહ રાઠોડ, અનિરૂધ્ધસિંહ ઝાલા અને રવીરાજભાઇ ખાચરની નિમણુંક કરાઈ છે. જ્યારે નરપતસિંહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ પરમારના મિસીંગ સ્કવોડમાં ઓર્ડર કરાયા છે.જયારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાએ 8 પોલીસકર્મીઓની પણ આંતરિક બદલીના આદેશ આપ્યા હતા. જેમાં વહીવટી સરળતા ખાતર વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 8 પોલીસ કર્મીઓને પેરોલ ફર્લો સ્કવોર્ડમાં હાજર થવા ઓર્ડર આપ્યો હતો.જેમાં સીટી એ ડીવીઝનના સવજીભાઇ વાલાભાઇ દાફડા, સીટી બી ડીવીઝન માંથી શક્તિસિંહ જોરૂભા ચૌહાણ, નાની મોલડીમાં ફરજ બજાવતા નરેશભાઇ સુરાભાઇ મકવાણા , ધ્રાંગધ્રા તાલુકા માંથી બળવંતભાઇ મોહનભાઇ ઝાલા, સાયલાથી દેવરાજભાઇ મગનભાઇ જોગરાજીયા, ધ્રાંગધ્રા સીટીમાંથી હરદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, લખતરથી ભૂમિબેન નવનીત કુમાર રાઠોડ, વઢવાણ પોલીસ સ્ટેશનથી ધવલભાઇ પટેલ આ તમામ પોલીસ કર્મચારીઓને હવેથી પેરોલ ફર્લો સ્કવોર્ડમાં ફરજ બજાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા હુકમ કરાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मणिपुर हिंसा- कुकी-मैतेई और नगा नेताओं की पहली बार बैठक:हिंसा के 17 माह बाद एक संकल्प- अब न गोली चलेगी, न जान जाएगी
17 महीने से जारी हिंसा के बीच मणिपुर में शांति की पहली बड़ी कोशिश हुई। मंगलवार को केंद्रीय गृह...
Dysp કચેરી ખાતે વાલ્મીકિ સમાજ દ્વારા dysp ની બદલી થતાં કરવામાં આવ્યું સનમાન
Dysp કચેરી ખાતે વાલ્મીકિ સમાજ દ્વારા dysp ની બદલી થતાં કરવામાં આવ્યું સનમાન
PM Modi: पीएम मोदी आज करेंगे 'कर्मयोगी सप्ताह' का शुभारंभ, सेमिनार और कार्यशालाओं का होगा आयोजन
नई दिल्ली। प्रधानमंत्री नरेन्द्र मोदी शनिवार को कर्मयोगी सप्ताह राष्ट्रीय शिक्षण सप्ताह...
पुलिस ने कलेक्टर आवास घेराव से पहले प्रदर्शनकारियों को रोका,नियमित 45 मिनट जलापूर्ति देने के लिखित आश्वासन पर माने
बून्दी। शहर के देवपुरा क्षेत्र में पिछले चार माह से पेयजल की समस्या से जूझ रहे लोगों का शनिवार को...