નવા ડીએસપી ડો.ગીરીશ પંડયાએ એલસીબીની રચના કરી હતી. ગુરૂવારે એસઓજી, પેરોલ ફર્લો ટીમના નામ જાહેર કર્યા હતા. પેરોલ ફર્લોમાં સવજીભાઇ દાફડા, શકિતસિંહ ચૌહાણ, નરેશભાઇ મકવાણા, બળદેવભાઇ ઝાલા, દેવરાજભાઇ જોગરાજીયા, હરદિપસિંહ ઝાલા, ભુમીબેન રાઠોડ અને ધવલભાઇ પટેલને નિમણુંક અપાઈ છે. એસઓજીની ટીમ માટે પ્રવિણભાઇ આલ, મુન્નાભાઇ રાઠોડ, ચેહરભાઇ ઝીઝુવાડીયા, મહાવીરસિંહ રાઠોડ, અનિરૂધ્ધસિંહ ઝાલા અને રવીરાજભાઇ ખાચરની નિમણુંક કરાઈ છે. જ્યારે નરપતસિંહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ પરમારના મિસીંગ સ્કવોડમાં ઓર્ડર કરાયા છે.જયારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાએ 8 પોલીસકર્મીઓની પણ આંતરિક બદલીના આદેશ આપ્યા હતા. જેમાં વહીવટી સરળતા ખાતર વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 8 પોલીસ કર્મીઓને પેરોલ ફર્લો સ્કવોર્ડમાં હાજર થવા ઓર્ડર આપ્યો હતો.જેમાં સીટી એ ડીવીઝનના સવજીભાઇ વાલાભાઇ દાફડા, સીટી બી ડીવીઝન માંથી શક્તિસિંહ જોરૂભા ચૌહાણ, નાની મોલડીમાં ફરજ બજાવતા નરેશભાઇ સુરાભાઇ મકવાણા , ધ્રાંગધ્રા તાલુકા માંથી બળવંતભાઇ મોહનભાઇ ઝાલા, સાયલાથી દેવરાજભાઇ મગનભાઇ જોગરાજીયા, ધ્રાંગધ્રા સીટીમાંથી હરદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, લખતરથી ભૂમિબેન નવનીત કુમાર રાઠોડ, વઢવાણ પોલીસ સ્ટેશનથી ધવલભાઇ પટેલ આ તમામ પોલીસ કર્મચારીઓને હવેથી પેરોલ ફર્લો સ્કવોર્ડમાં ફરજ બજાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા હુકમ કરાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हाथरस के सत्संग में मची भगदड़ से 122 लोगो की मौत, मुख्यमंत्री योगी आदित्यनाथ ने दिए जांच के आदेश
हाथरस के पुलराई गांव में मंगलवार दोपहर करीब डेढ़ बजे दर्दनाक हादसा हुआ। यहां भोले बाबा नामक शख्स...
ಬೆಂಗಳೂರಿನ ಶ್ರೀ ಕಂಠೀರವ ಒಳಾಂಗಣ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಇಂದು "ವಿಶ್ವ ವಿಕಲಚೇತನರ ದಿನಾಚರಣೆ" ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಿತು.
ಡಿಸೆಂಬರ್ 3, 2024
ವಿಶ್ವ ವಿಕಲಚೇತನರ ದಿನಾಚರಣೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ, ಡಿಸಿಎಂ...
આને કહેવાય કેજરીવાલ ના સૈનિકો " કાર્યાલય તોડવા SMC ની ટીમ મોકલી " || katargam live આપ. કાર્યાલય live
આને કહેવાય કેજરીવાલ ના સૈનિકો " કાર્યાલય તોડવા SMC ની ટીમ મોકલી " || katargam live આપ. કાર્યાલય live
খাৰুপেটীয়াত মাৰবাৰী যুৱ মঞ্চৰ ৰজত শাখা আৰ্মী কেম্পত ৰাখি উৎসৱ উদযাপন
খাৰুপেটীয়া ত মাৰবাৰী যুৱ মঞ্চ ৰ ৰজত শাখা আৰ্মী কেম্প ত ৰাখি উৎসৱ উদযাপন
It provides a unique opportunity to receive messages and emails directly from Prime Minister Narendra Modi. (Download the Namo app and get the latest updates anywhere, anytime!)
Follow Tarun Chugh on Namo App in the journey to transform India....