નવા ડીએસપી ડો.ગીરીશ પંડયાએ એલસીબીની રચના કરી હતી. ગુરૂવારે એસઓજી, પેરોલ ફર્લો ટીમના નામ જાહેર કર્યા હતા. પેરોલ ફર્લોમાં સવજીભાઇ દાફડા, શકિતસિંહ ચૌહાણ, નરેશભાઇ મકવાણા, બળદેવભાઇ ઝાલા, દેવરાજભાઇ જોગરાજીયા, હરદિપસિંહ ઝાલા, ભુમીબેન રાઠોડ અને ધવલભાઇ પટેલને નિમણુંક અપાઈ છે. એસઓજીની ટીમ માટે પ્રવિણભાઇ આલ, મુન્નાભાઇ રાઠોડ, ચેહરભાઇ ઝીઝુવાડીયા, મહાવીરસિંહ રાઠોડ, અનિરૂધ્ધસિંહ ઝાલા અને રવીરાજભાઇ ખાચરની નિમણુંક કરાઈ છે. જ્યારે નરપતસિંહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ પરમારના મિસીંગ સ્કવોડમાં ઓર્ડર કરાયા છે.જયારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાએ 8 પોલીસકર્મીઓની પણ આંતરિક બદલીના આદેશ આપ્યા હતા. જેમાં વહીવટી સરળતા ખાતર વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 8 પોલીસ કર્મીઓને પેરોલ ફર્લો સ્કવોર્ડમાં હાજર થવા ઓર્ડર આપ્યો હતો.જેમાં સીટી એ ડીવીઝનના સવજીભાઇ વાલાભાઇ દાફડા, સીટી બી ડીવીઝન માંથી શક્તિસિંહ જોરૂભા ચૌહાણ, નાની મોલડીમાં ફરજ બજાવતા નરેશભાઇ સુરાભાઇ મકવાણા , ધ્રાંગધ્રા તાલુકા માંથી બળવંતભાઇ મોહનભાઇ ઝાલા, સાયલાથી દેવરાજભાઇ મગનભાઇ જોગરાજીયા, ધ્રાંગધ્રા સીટીમાંથી હરદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, લખતરથી ભૂમિબેન નવનીત કુમાર રાઠોડ, વઢવાણ પોલીસ સ્ટેશનથી ધવલભાઇ પટેલ આ તમામ પોલીસ કર્મચારીઓને હવેથી પેરોલ ફર્લો સ્કવોર્ડમાં ફરજ બજાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા હુકમ કરાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા પાસે શ્રી ભવાનીમાતા ક્ષેત્રમાં 'માનસ માતુ ભવાનિ' રામકથા પૂર્ણાહુતિ થઈ, રામકથા પરહિત કરનારી પ્રેમ આપનારી કથા છે - શ્રી મોરારિબાપુ,
નવલા નવરાત્રી દિવસોમાં ગોહિલવાડના ગૌરવ સમાન મહુવા પાસેના શક્તિ સ્થાનક શ્રી ભવાનીમાતા ક્ષેત્રમાં...
স্বপ্নদ্ৰষ্টা হিৰন্যনাৰায়ন বৰা স্মাৰক বঁটা সুধাকন্ঠ ৰ সুদীৰ্ঘ কালৰ সহযোগী কমল কটকীলৈ।১অক্টুবৰত স্বপ্নদ্ৰষ্টা ৰ জন্মদিন ত প্ৰদান কৰা হব।
ৰহা নিবাসী তথা বিশিষ্ট শিক্ষাবিদ,সু বক্তা স্বপ্নদ্ৰষ্টা হিৰন্য নাৰায়ন বৰা স্মাৰক বঁটা সুধাকন্ঠ...
मानसून में खांस-खांसकर हो गए हैं बेदम, छिल गया है गला, तो झटपट आराम के लिए अपनाएं कुछ असरदार उपाय
Home Remedies for Cough: बारिश का मौसम आते ही अपने साथ सर्दी और खांसी की समस्या साथ लेकर आता...
અવસર લોકશાહીનો: બોટાદમાં ઈવીએમ નિર્દેશન થકી લોકોને માર્ગદર્શિત કરાયા
*અવસર લોકશાહીનો: બોટાદમાં ઈવીએમ નિર્દેશન થકી લોકોને માર્ગદર્શિત કરાયા*
____________:
મતદાર...
मंत्री तानाजी सावंत यांच्या मराठा आरक्षण वक्तव्या बाबत धैर्यशील मोहिते पाटील यांचे मुख्यमंत्री एकनाथ शिंदे यांना निवेदन
मंत्री तानाजी सावंत यांनी मराठा आरक्षण बाबत केलेल्या वादग्रस्त वक्तव्या बाबत भाजपा चे संघटन...