ગુજરાત એસટી નીગમ દ્વારા તાજેતરમાં એસટી બસોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.ત્યારે આ ભાડા વધારાથી સિનિયર સિટીઝનો સહિત લોકોને હાલાકી થતી હોવાથી ભાવ વધારો પાછો ખેંચવા સિનિયર ટીઝનોએ સીએમને લેખિત રજૂઆત કરી છે.ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા તાજેતરમાં 25 ટકા ભાડા વધારો કરાયો છે જેની સામે શહેરના સીનીયર સીટીઝનોએ વિરોધ નોંધાવ્યો હતો. એસ.ટી નિગમે 01 ઓગસ્ટથી અમલમાં મુકેલો ભાડા વધારો મુસાફરોને પોસાય તેમ ન હોવાથી તાત્કાલિક પાછો ખેચવા રજૂઆત કરી હતી. સીનીયર સીટીઝન કે.એન.રાજદેવ, મહેતા ગુણવંતરાય, કે.બી. કુમારખાણીયા સહિતના નાગરીકોએ મુખયમંત્રીને લેખિત આવેદન પાઠવ્યુ હતુ કે હાલ દરેક જગ્યાએ મોંઘવારીએ માઝા મુકી છે.ત્યારે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવમાં અસહ્ય વધાર થયો છે. શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ, ગેસબીલ, લાઇટબીલ, વગેરેમાં ભાવો વધતા સામાન્ય પ્રજાજનોને જીવવું મુશ્કેલ બન્યુ છે તેવામાં એસ.ટી પણ જો ભાડા વધારશે તો પ્રજાનું શું થશે. આથી આ ભાડા વધારો તાત્કાલિક પાછો ખેચાય તેવી રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે અત્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ વધારો આવ્યો નથી છતાં એસટી તંત્ર દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો જેથી વિરોધ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পাকিস্তানী পতাকা উত্তোলন কৰি গ্ৰেপ্তাৰ হ'ল এজন যুৱক
৭৫ সংখ্যক স্বাধীনতা দিৱসৰ সৈতে সংগতি ৰাখি দেশজুৰি চলি থকা ঘৰে ঘৰে তিৰংগা কাৰ্যসূচীৰ মাজতে শনিবাৰে...
જાફરાબાદમાં તારક મહેતા ટીમના સોઢી અને ટપુ ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત
જાફરાબાદમાં તારક મહેતા ટીમના સોઢી અને ટપુ ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત
নাজিৰাৰ জৱাহৰলাল নবোদয় বিদ্যালয়ৰ ছাত্ৰী তন্ময়ী শ্ৰুতি ধাৰা গগৈলৈ বীৰ চিলাৰায় বঁটা
নাজিৰা জৱাহৰলাল নবোদয় বিদ্যালয়ৰ ছাত্ৰী তন্ময়ী শ্ৰুতি ধাৰা গগৈক বীৰ চিলাৰায় বঁটাৰ(Bir Chilarai...
'तनख्वाह पर अंग्रेजों के लिए सीआईडी करते थे BJP-RSS कार्यकर्ता':दौसा सांसद बोले- कॉलेजियम से बने जज बड़े नेताओं को खुश रखते हैं
सांसद मुरारीलाल मीणा ने शनिवार को दौसा में एक प्रदर्शन के दौरान प्रधानमंत्री, गृह मंत्री व आरएसएस...
Uttarkashi Tunnel Rescue: 9 दिन से सुरंग में फंसे मजदूर, बाहर निकालने के प्रयास क्यों हो रहे फेल
Uttarkashi Tunnel Rescue: 9 दिन से सुरंग में फंसे मजदूर, बाहर निकालने के प्रयास क्यों हो रहे फेल