સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં કચ્છ થી અમદાવાદ મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના હરીપર ગામ પાસે ફોરવીલ ગાડી ભેંસ ને ટક્કર મારતા અકસ્માત સજાયો અને ભેંસનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે ગાડી ચાલે ગાડી મેકીને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.