બનાસકાંઠા બેકિંગ

ડીસા રાજપુર બનાસનદીમાંથી જોરાપુરા ગામના આધેડની લાશ મળી આવતાં ચકચાર મચી...

જોરાપુરા ગામના 45 વર્ષિય આધેડ હરજીજી ભાયચંદજી ઠાકોર ઘરેથી કડીયા કામ અર્થે નિકળા બાદ બનાસનદીમાંથી લાશ મળી આવી...

જોરાપુરા ગામના આધેડની બનાસ નદીમાંથી લાશ મળી આવી હોવાની જાણકારી મલતા જોરાપુરા ગામના સરપંચ પ્રકાશજી ઠાકોર સહિત મરણજનારના સગાંસંબંધીઓ ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી...

રાજપુર બનાસનદી કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા.. 

ડીસા તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી...