ચોટીલાના સુખસર ગામે બાવળ કાપવાનીના પાડતા મનદુખ રાખીને હુમલો કરાયો હતો.જેાં ત્રણ શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ચોટીલાના સુખસર ગામે રહેતા રઘુભાઈ કથુભાઈ ખાચર તેમની વાડીની બાજુમાં ખરાબામા સુખસર ગામના ગભરૂભાઈ નાજભાઈ ખાચર અને ધર્મેન્દ્રભાઈ અશોકભાઈ ખાચર અને પ્રવીણભાઈ કનુભાઈ ખાચર મજૂરો દ્વારા લાકડા કાપતા હતા.તો રઘુભાઈ તેમના સેઢાની બાજુમાં લાકડા કાપવાની ના પાડતા બપોરના સમયે ત્રણેય શખ્શો આવીને મજૂરોને લાકડા કાપવાનું કહીને કહેવા આવ્યા હતા કે અહીંયા તો લાકડા કપાશે અને ત્યારબાદ રાત્રિના સમયે રઘુભાઈ ઘર તરફ મોટરસાયકલ જતા હતા. તે દરમિયાન રસ્તામાં ગભરૂભાઈએ રઘુભાઈ પર કુહાડીનો ઘા કરતા મોટરસાયકલ કાઉ મારીને નીકળી જતા ત્યારબાદ ત્રણેય શખ્શો રઘુભાઈના ઘર પર જઈને અપ શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેથી રઘુભાઈએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગભરૂભાઈ નાજભાઈ ખાચર ધર્મેન્દ્રભાઈ અશોકભાઈ ખાચર અને પ્રવીણભાઈ કનુભાઈ ખાચર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.જેની તપાસ એ.એસ.આઇ મીઠાભાઇ રાજપરા અને પોલીસ સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰত বিজেপিৰ সংবিধান গৌৰৱ দিৱস সম্পন্ন
শিৱসাগৰঃ সমগ্ৰ দেশৰ লগতে শিৱসাগৰতো ২৪ জানুৱাৰী, শুক্ৰবাৰে সংবিধান গৌৰৱ দিৱস পালন কৰা হয় ।...
राह में कीचड़ की भरमार से ग्रामीण परेशान, झपायता ग़ांव की जीवनपूरा बस्ती का मामला
बूंदी। लबान क्षेत्र के झपायता ग़ांव की रेलवे किनारे स्थित जीवनपुरा बस्ती जाने की राह में कीचड़ की...
Pune | श्रीमंत दगडूशेठ हलवाई गणेशोत्सवाची तयारी अंतिम टप्प्यात, पाहा मंडळाची पत्रकार परिषद
Pune | श्रीमंत दगडूशेठ हलवाई गणेशोत्सवाची तयारी अंतिम टप्प्यात, पाहा मंडळाची पत्रकार परिषद
তিনিচুকীয়াত সমগ্ৰ শিক্ষা তথা ৰাষ্ট্ৰীয় মাধ্যমিক শিক্ষা অভিযানৰ অধীনত ৰূপায়ন হৈ থকা আন্তঃগাঁথনি উন্নয়নৰ অগ্ৰগতি সন্দৰ্ভত পৰ্য্যালোচনা সভা
সমগ্ৰ শিক্ষা তথা ৰাষ্ট্ৰীয় মাধ্যমিক শিক্ষা অভিযানৰ অধীনত ৰূপায়ন হৈ থকা আন্তঃগাঁথনি...