ચોટીલાના સુખસર ગામે બાવળ કાપવાનીના પાડતા મનદુખ રાખીને હુમલો કરાયો હતો.જેાં ત્રણ શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ચોટીલાના સુખસર ગામે રહેતા રઘુભાઈ કથુભાઈ ખાચર તેમની વાડીની બાજુમાં ખરાબામા સુખસર ગામના ગભરૂભાઈ નાજભાઈ ખાચર અને ધર્મેન્દ્રભાઈ અશોકભાઈ ખાચર અને પ્રવીણભાઈ કનુભાઈ ખાચર મજૂરો દ્વારા લાકડા કાપતા હતા.તો રઘુભાઈ તેમના સેઢાની બાજુમાં લાકડા કાપવાની ના પાડતા બપોરના સમયે ત્રણેય શખ્શો આવીને મજૂરોને લાકડા કાપવાનું કહીને કહેવા આવ્યા હતા કે અહીંયા તો લાકડા કપાશે અને ત્યારબાદ રાત્રિના સમયે રઘુભાઈ ઘર તરફ મોટરસાયકલ જતા હતા. તે દરમિયાન રસ્તામાં ગભરૂભાઈએ રઘુભાઈ પર કુહાડીનો ઘા કરતા મોટરસાયકલ કાઉ મારીને નીકળી જતા ત્યારબાદ ત્રણેય શખ્શો રઘુભાઈના ઘર પર જઈને અપ શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેથી રઘુભાઈએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગભરૂભાઈ નાજભાઈ ખાચર ધર્મેન્દ્રભાઈ અશોકભાઈ ખાચર અને પ્રવીણભાઈ કનુભાઈ ખાચર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.જેની તપાસ એ.એસ.આઇ મીઠાભાઇ રાજપરા અને પોલીસ સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिल्ह्यातील कायदा व सुव्यवस्था बिघडली
सेलू प्रकरण: त्या नराधमांना फाशीची शिक्षा द्या- आ.डॉ. रत्नाकर गुट्टे
परभणी- सेलू तालुक्यतील १० वर्षीय बालिकेवर दोन नराधमांनी केलेला अत्याचार हा अमानवी असून त्या...
રાધનપુર પંથકમાં કમોસમી વરસાદ | SatyaNirbhay News Channel
રાધનપુર પંથકમાં કમોસમી વરસાદ | SatyaNirbhay News Channel
ಸಂಸ್ಕೃತಿಯ ಮೇಲೂ ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮಗಳು ಪ್ರಭಾವ ಬೀರುತ್ತಿವೆ- ಡಾ. ಬಿ.ಕೆ. ರವಿ
ಬೆಂಗಳೂರು : "ಸಂವಹನದ ಅತ್ಯಂತ ಶಕ್ತಿಯುತ ಅಂಗವಾಗಿ ಬೆಳೆಯುತ್ತಿರುವ 'ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮ'ಗಳು ಇಂದು ಸಂಸ್ಕೃತಿಯ ಮೇಲೂ...
बनावट कागदपत्रे तयार करून सादर करणाऱ्या भामट्याला अटक:१७आक्टोबर पर्यंत पोलिस कोठडी.
औरंगाबाद : अपायकारक वस्तुंच्या विक्री प्रकरणात बनावट कागदपत्रे सादर करुन आरोपीला जामीन मिळवून देत...