ચોટીલાના સુખસર ગામે બાવળ કાપવાનીના પાડતા મનદુખ રાખીને હુમલો કરાયો હતો.જેાં ત્રણ શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ચોટીલાના સુખસર ગામે રહેતા રઘુભાઈ કથુભાઈ ખાચર તેમની વાડીની બાજુમાં ખરાબામા સુખસર ગામના ગભરૂભાઈ નાજભાઈ ખાચર અને ધર્મેન્દ્રભાઈ અશોકભાઈ ખાચર અને પ્રવીણભાઈ કનુભાઈ ખાચર મજૂરો દ્વારા લાકડા કાપતા હતા.તો રઘુભાઈ તેમના સેઢાની બાજુમાં લાકડા કાપવાની ના પાડતા બપોરના સમયે ત્રણેય શખ્શો આવીને મજૂરોને લાકડા કાપવાનું કહીને કહેવા આવ્યા હતા કે અહીંયા તો લાકડા કપાશે અને ત્યારબાદ રાત્રિના સમયે રઘુભાઈ ઘર તરફ મોટરસાયકલ જતા હતા. તે દરમિયાન રસ્તામાં ગભરૂભાઈએ રઘુભાઈ પર કુહાડીનો ઘા કરતા મોટરસાયકલ કાઉ મારીને નીકળી જતા ત્યારબાદ ત્રણેય શખ્શો રઘુભાઈના ઘર પર જઈને અપ શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેથી રઘુભાઈએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગભરૂભાઈ નાજભાઈ ખાચર ધર્મેન્દ્રભાઈ અશોકભાઈ ખાચર અને પ્રવીણભાઈ કનુભાઈ ખાચર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.જેની તપાસ એ.એસ.આઇ મીઠાભાઇ રાજપરા અને પોલીસ સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'रश्मिका मंदाना नहीं मुझे मिलना चाहिए श्रीवल्ली का रोल', ऐश्वर्या राजेश ने अपने कमेंट संग छेड़-छाड़ की कही बात
Aishwarya Rajesh Clarifies Her Comment On Rashmika Mandana As Shrivalli: तमिल एक्ट्रेस ऐश्वर्या...
Jammu Kashmir Terror Attack: जम्मू कश्मीर के गांदरबल में आतंकवादी हमला, 7 लोगों की मौत | Aaj Tak
Jammu Kashmir Terror Attack: जम्मू कश्मीर के गांदरबल में आतंकवादी हमला, 7 लोगों की मौत | Aaj Tak
খেৰাজখাত উঃমাঃ বিদ্যালয়ত সতীৰ্থ সন্মিলন
নাৰায়ণপুৰ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত খেৰাজখাট মৌজাৰ অগ্ৰনী উচ্চ শিক্ষাৰ অনুষ্ঠান খেৰাজখাত উচ্চতৰ...
सड़को पर उतरी अमानगज पुलिस थाना प्रभारी के साथ पुलिस स्टाफ पहुंचा मंदिर
सड़को पर उतरी अमानगज पुलिस थाना प्रभारी के साथ पुलिस स्टाफ पहुंचा मंदिर
अमानगंज...
ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન કર્યું
આજ રોજ તારીખ 8/1/2023 રવિવાર નાં રોજ દાહોદ તાલુકા ના રવાલીખેડા ગામે બોર્ડર ઇલેવનદ્વારા આયોજીત...