ચોટીલાના સુખસર ગામે બાવળ કાપવાનીના પાડતા મનદુખ રાખીને હુમલો કરાયો હતો.જેાં ત્રણ શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ચોટીલાના સુખસર ગામે રહેતા રઘુભાઈ કથુભાઈ ખાચર તેમની વાડીની બાજુમાં ખરાબામા સુખસર ગામના ગભરૂભાઈ નાજભાઈ ખાચર અને ધર્મેન્દ્રભાઈ અશોકભાઈ ખાચર અને પ્રવીણભાઈ કનુભાઈ ખાચર મજૂરો દ્વારા લાકડા કાપતા હતા.તો રઘુભાઈ તેમના સેઢાની બાજુમાં લાકડા કાપવાની ના પાડતા બપોરના સમયે ત્રણેય શખ્શો આવીને મજૂરોને લાકડા કાપવાનું કહીને કહેવા આવ્યા હતા કે અહીંયા તો લાકડા કપાશે અને ત્યારબાદ રાત્રિના સમયે રઘુભાઈ ઘર તરફ મોટરસાયકલ જતા હતા. તે દરમિયાન રસ્તામાં ગભરૂભાઈએ રઘુભાઈ પર કુહાડીનો ઘા કરતા મોટરસાયકલ કાઉ મારીને નીકળી જતા ત્યારબાદ ત્રણેય શખ્શો રઘુભાઈના ઘર પર જઈને અપ શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેથી રઘુભાઈએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગભરૂભાઈ નાજભાઈ ખાચર ધર્મેન્દ્રભાઈ અશોકભાઈ ખાચર અને પ્રવીણભાઈ કનુભાઈ ખાચર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.જેની તપાસ એ.એસ.આઇ મીઠાભાઇ રાજપરા અને પોલીસ સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  અમદાવાદ : AAP એ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી - ગોપાલ ઇટાલિયા વધુ જાણકારી માટે SMS 
 
                      અમદાવાદ : AAP એ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી - ગોપાલ ઇટાલિયા વધુ જાણકારી માટે SMS
                  
   শ্ৰীমন্ত শংকৰদেৱৰ তিৰোভাৱ তিথিত  ভাৰতীয় জনতা পাৰ্টিৰ ৰাজ্যিক কাৰ্যালয়ত অনুষ্ঠিত কৰা হয় নাম-কীৰ্তনৰ 
 
                      শ্ৰীমন্ত শংকৰদেৱৰ তিৰোভাৱ তিথিত ভাৰতীয় জনতা পাৰ্টিৰ ৰাজ্যিক কাৰ্যালয়ত অনুষ্ঠিত কৰা হয় নাম-কীৰ্তনৰ
                  
   आम आदमी पार्टी का एजुकेशन मॉडल पूरी तरह  अवल दर्जे का फर्जी हैं : चुघ ll पंजाब सरकार हर मोर्चे पर  पूर्णतय फेल साबित हुई : चुघ  
 
                      भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री तरुण चुग ने मीडिया में बयान जारी कर कहा की आम आदमी...
                  
   देईखेडा तालाब कार्य में संवेदक की लीपापोती, अधुरे कार्य को लेकर ग्रामीणों में रोष  
 
                      शीघ्र उठाई जांच की मांग, प्रदर्शन की चेतावनी 
बूंदी। देईखेडा कस्बे के मेघा हाईवे सड़क पर स्थित...
                  
   ગાંધીજીના માર્ગે ચાલી રહેલી રાહુલની યાત્રાથી ભાજપ શા માટે પરેશાન છે?  
 
                      
ભારત જોડો યાત્રા 150 દિવસ સુધી 3500 કિલોમીટરની આ યાત્રા હજુ શરુ જ કરી છે
કોંગ્રેસ ઉત્સાહિત...
                  
   
  
  
  
   
  