ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ, જુનાગઢ રેન્જ જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી જીતેન્દ્ર અગ્રવાલ સાહેબ દ્વારા જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એ.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન અનુસંધાને તા.૦૬/૦૮/૨૦૧૩ ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. લખમણભાઇ મેતા તથા ઇબ્રાહીમશા બાનવા તથા પો.હેડ કોન્સ. સુભાષભાઇ ચાવડા તથા કમલેશભાઇ પીઠીયા તથા ગોપાલભાઇ મોરી તથા શાંતીલાલ સોલંકી તથા પો.કોન્સ. મેહુલસિંહ પરમાર એ રીતેના કોડીનાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પો.હેડ કોન્સ. ગોપાલભાઇ મોરી તથા પો.કોન્સ, મેહુલસિંહ પરમાર ને મળેલ સયુકત બાતમી હકિકત આધારે કોડીનાર વિશ્વાસ પેટ્રોલપંપ પાસેથી રાજ રાજેશ ઠાકુર, ઉવ.૧૯, ધંધો મજુરી રહે કોડીનાર, મુળ રહે.સાદા ઠે.મીનાનગર તા.સાદા જી.નંદુરબાર રાજય મહારાષ્ટ્રવાળા પાસેથી કાળા-લીલા કલરનું યામાહા એફ ઝેડ રજી.નં.MH-41-R-9093 જેના ચેસીસ નં.ME12C06YA2027029 તથા એન્જીન નં.21C6027117 કી.રૂ.૨૫,૦૦૦/- વાળીના R.T.૦. લગત કાગળો, આધાર, પુરાવા કે બીલ તેમજ વાહન માલીક અંગે કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી મો.સા. છળકપટ થી કે ચોરી કરી મેળવેલ હોય જેથી મજકરુ ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મો.સા. સાથે પકડાયેલ ઇસમને કોડીનાર પો.સ્ટે. સોપી આપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এইবাৰ ৰঙা ঘৰৰ আলহী চৰকাৰী শিক্ষক
দৰঙৰ দলগাৱঁত চৰকাৰী শিক্ষকৰ ঘৃণনীয় কাণ্ড, পবিত্ৰ শিক্ষকৰ বৃত্তিত হানিলে কালিমা । খাৰুপেটীয়াৰ...
বদৰ উদ্দিন আজমলক জেৰা সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া
## ED য়ে AIUDF প্ৰধান বদৰ উদ্দিন আজমলক জেৰা সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া বদৰযউদ্দিন আজমলৰ ৷## ED য়়ে...
Get Abs in 2 WEEKS | Abs Workout Challenge
Get Abs in 2 WEEKS | Abs Workout Challenge
কেন্দ্ৰীয় চৰকাৰে ভাৰতবৰ্ষৰ পাঁচখন ৰাজ্যৰ ১৫ টা নিপীড়িত জনগোষ্ঠীক জনজাতিকৰণৰ বাবে লোৱা পদক্ষেপক কোচ ৰাজবংশী জাতীয় পৰিষদে আদৰণি
কেন্দ্ৰীয় চৰকাৰে ভাৰতবৰ্ষৰ পাঁচখন ৰাজ্যৰ ১৫ টা নিপীড়িত জনগোষ্ঠীক জনজাতিকৰণৰ বাবে লোৱা পদক্ষেপক...
महिलाओं को 50 फीसदी आरक्षण देने पर भड़के राजस्थान के युवा, भजनलाल से बोले- वसुंधरा राजे को बनाओ मुख्यमंत्री
राजस्थान में महिलाओं को 3rd ग्रेड शिक्षक भर्ती में 50 फीसदी आरक्षण देने का फैसला भजनलाल सरकार के...