રાજ્યના પવિત્ર યાત્રાધામમાં લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવી રીતે માસ મચ્છી ટીંગાડી વેચતા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.ગુના અંગે મળતી વિગતો મુજબ પવિત્ર અધિક અને શ્રાવણ માસ દરમ્યાન હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પાઠવી ગેર કાયદેસર માસ મટનનું વેચાણ બંધ રહે તે માટે રજુઆત કરવામાં આવેલ હતી તેમ છતા વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી વિડીયો ક્લીપ પણ પહોચતા ચોટીલા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી .ચોટીલા પોલીસે તપાસ કરતા મસ્જિદ રોડ ઉપર જાહેરમાં માસ મચ્છી ટીંગાડી લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવું કૃત્ય કરતા સાદિક ઇસ્માઇલભાઇ નામનો શખ્સ મળી આવતા તેની સામે ઇપીકો 295 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કેશોદ શહેર માં આશાવર્કર બહેનો નું સંમેલન યોજાયું 
 
                      જૂનાગઢ જિલ્લા ના કેશોદ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કેશોદ તાલુકા માં આશાવર્કર તરીકે કામ કરતી...
                  
   हाई- क्वालिटी Youtube Shorts अपलोड करने में आ रही परेशानी, इस आसान तरीका का करें इस्तेमाल 
 
                      यूट्यूब शॉर्ट्स बनाने का काम करते हैं तो ये जानकारी आपके काम की हो सकती है। क्या आप भी यूट्यूब...
                  
   পহিলা জানুৱাৰী উপলক্ষে বৰভাগৰ থেঠাঁ গোসাঁই থানত ভক্তৰ ভীৰ,বনভোজৰ দলৰো সমাগম 
 
                      আজি ২০২৩ চনৰ পহিলা জানুৱাৰী৷বিভিন্ন ঐতিহাসিক ঠাইৰ লগতে নলবাৰী জিলাৰ বৰভাগৰ দোকোহাঁ গাৱঁৰ থেঠাঁ...
                  
   
  
  
 