રાજ્યના પવિત્ર યાત્રાધામમાં લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવી રીતે માસ મચ્છી ટીંગાડી વેચતા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.ગુના અંગે મળતી વિગતો મુજબ પવિત્ર અધિક અને શ્રાવણ માસ દરમ્યાન હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પાઠવી ગેર કાયદેસર માસ મટનનું વેચાણ બંધ રહે તે માટે રજુઆત કરવામાં આવેલ હતી તેમ છતા વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી વિડીયો ક્લીપ પણ પહોચતા ચોટીલા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી .ચોટીલા પોલીસે તપાસ કરતા મસ્જિદ રોડ ઉપર જાહેરમાં માસ મચ્છી ટીંગાડી લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવું કૃત્ય કરતા સાદિક ઇસ્માઇલભાઇ નામનો શખ્સ મળી આવતા તેની સામે ઇપીકો 295 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઠંડીના ચમકારાથી રાહત મેળવવા તાપ માં બેસીને ભણતા વિદ્યાર્થીઓ
ઠંડીનો ચમકારો ખૂબ વધી ગયો છે. આખો દિવસ સ્વેટર પહેરી રાખવાની ફરજ પડી છે ત્યારે પાવીજેતપુર તાલુકાની...
Weather Update: महाराष्ट्र-गुजरात में तूफानी बारिश का अलर्ट, दिल्ली को मिलेगी उमस से राहत; जानें UP का हाल
राजधानी में बीते दिन तेज धूप और उमस भरी गर्मी ने कई हफ्तों बाद दिल्लीवालों की हालत खराब कर दी। 10...
Anu Jain's Multibagger Stock Picks:10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?|Business
Anu Jain's Multibagger Stock Picks:10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?|Business
PM Modi in Jharkhand: बिरसा मुंडा के जन्मस्थान पर जाने वाले पहले पीएम, चुनाव में होगा बड़ा फायदा?
PM Modi in Jharkhand: बिरसा मुंडा के जन्मस्थान पर जाने वाले पहले पीएम, चुनाव में होगा बड़ा फायदा?