રાજ્યના પવિત્ર યાત્રાધામમાં લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવી રીતે માસ મચ્છી ટીંગાડી વેચતા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.ગુના અંગે મળતી વિગતો મુજબ પવિત્ર અધિક અને શ્રાવણ માસ દરમ્યાન હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પાઠવી ગેર કાયદેસર માસ મટનનું વેચાણ બંધ રહે તે માટે રજુઆત કરવામાં આવેલ હતી તેમ છતા વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી વિડીયો ક્લીપ પણ પહોચતા ચોટીલા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી .ચોટીલા પોલીસે તપાસ કરતા મસ્જિદ રોડ ઉપર જાહેરમાં માસ મચ્છી ટીંગાડી લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવું કૃત્ય કરતા સાદિક ઇસ્માઇલભાઇ નામનો શખ્સ મળી આવતા તેની સામે ઇપીકો 295 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हरियाणा में BJP की पहली लिस्ट जारी, 67 नाम:CM लाडवा से लड़ेंगे
हरियाणा में BJP ने बुधवार, 4 सितंबर को 67 उम्मीदवारों की पहली लिस्ट जारी की। इनमें 8 मंत्रियों को...
G-7 शिखर सम्मेलन में शामिल होने इस दिन इटली जाएंगे पीएम मोदी, जॉर्जिया मेलोनी सहित कई नेताओं से कर सकते हैं मुलाकात
दिल्ली। प्रधानमंत्री नरेन्द्र मोदी लगातार तीसरे कार्यकाल का कार्यभार संभालने के बाद अपनी...
জিলা উপায়ুক্ত সভা কক্ষত মন্ত্ৰী ৰণোজ পেগুৰ বৈঠক
মাজুলী জিলাত চলি থকা বিভিন্ন উন্নয়ন মূলক কাম সমূহৰ ওপৰত আজি অসম চৰকাৰৰ মাননীয় মন্ত্ৰী ৰণোজ পেগু...
শৰীৰ চৰ্চাত ব্যস্ত মন্ত্ৰী ৰঞ্জিত কুমাৰ দাস
শৰীৰৰ প্ৰতি সচেতন মন্ত্ৰীগৰাকী। পুৱা এইদৰে শৰীৰ চৰ্চাত ব্যস্ত মন্ত্ৰী ৰঞ্জিত কুমাৰ দাস|