રાજ્યના પવિત્ર યાત્રાધામમાં લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવી રીતે માસ મચ્છી ટીંગાડી વેચતા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.ગુના અંગે મળતી વિગતો મુજબ પવિત્ર અધિક અને શ્રાવણ માસ દરમ્યાન હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પાઠવી ગેર કાયદેસર માસ મટનનું વેચાણ બંધ રહે તે માટે રજુઆત કરવામાં આવેલ હતી તેમ છતા વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી વિડીયો ક્લીપ પણ પહોચતા ચોટીલા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી .ચોટીલા પોલીસે તપાસ કરતા મસ્જિદ રોડ ઉપર જાહેરમાં માસ મચ્છી ટીંગાડી લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવું કૃત્ય કરતા સાદિક ઇસ્માઇલભાઇ નામનો શખ્સ મળી આવતા તેની સામે ઇપીકો 295 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી પીજીવીસીએલની ઘોર બેદરકારી જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
અમરેલી પીજીવીસીએલની ઘોર બેદરકારી જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
চিলাপথাৰত লখিমপুৰ বিদ্যুৎ সংমণ্ডলৰ অস্থায়ী কৰ্মচাৰীৰ চাকৰি নিয়মীয়াকৰণৰ দাবীত সংবাদমেল
অসমৰ বিভিন্ন ঠাইত অস্থায়ী কৰ্মচাৰী হিচাপে কাম কৰা অসম বিদ্যুৎ নিগমৰ কৰ্মচাৰী সকলৰ লখিমপুৰ...
2024 Election: BJP and Congress Begin to Gear Up"
The Bharatiya Janata Party (BJP) and the Indian National Congress (INC) have both begun to gear...
নাম্বাৰপাৰাত আধাৰ কাৰ্ডৰ কেন্দ্ৰ লৈ প্ৰচণ্ড মাৰপিট ।
বঙাইগাঁও জিলাৰ সৃজনগ্ৰাম ৰাজহ চক্ৰৰ অন্তগৰ্ত নাম্বাৰপাৰাত আধাৰ কাৰ্ডৰ কেন্দ্ৰ কৰি প্ৰচণ্ড মাৰপিটৰ...