રાજ્યના પવિત્ર યાત્રાધામમાં લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવી રીતે માસ મચ્છી ટીંગાડી વેચતા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.ગુના અંગે મળતી વિગતો મુજબ પવિત્ર અધિક અને શ્રાવણ માસ દરમ્યાન હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પાઠવી ગેર કાયદેસર માસ મટનનું વેચાણ બંધ રહે તે માટે રજુઆત કરવામાં આવેલ હતી તેમ છતા વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી વિડીયો ક્લીપ પણ પહોચતા ચોટીલા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી .ચોટીલા પોલીસે તપાસ કરતા મસ્જિદ રોડ ઉપર જાહેરમાં માસ મચ્છી ટીંગાડી લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવું કૃત્ય કરતા સાદિક ઇસ્માઇલભાઇ નામનો શખ્સ મળી આવતા તેની સામે ઇપીકો 295 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી મહા મેળો સુખરૂપ સંપન્ન..
અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલ ના અધ્યક્ષ સ્થાને મેળાના સંઘોના પ્રતિનિધિઓ નું સન્માન કરાયું...
સાવનકુમાર ટાકનું અવસાન:86 વર્ષીય ફિલ્મમેકરે ICUમાં અંતિમ શ્વાસ લીધા, લાંબા સમયથી બીમાર હતાં
લોકપ્રિય ફિલ્મમેકર તથા ગીતકાર સાવનકુમાર ટાક છેલ્લા કેટલાંક સમયથી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી...
ભાવનગર શહેર મા નારી ઉત્થાન સંસ્થા દ્વારા અંધ ઉદ્યોગ શાળાના બાળકો સાથે નવરાત્રી મહોત્સવનુ આયોજન.
ભાવનગર શહેર મા નારી ઉત્થાન સંસ્થા દ્વારા અંધ ઉદ્યોગ શાળાના બાળકો સાથે નવરાત્રી મહોત્સવનુ આયોજન.
મહુધા ના ભુમસ ખાતે રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા યોજાઈ.
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ભુમસ ગામમાં ભાદરવી સુદ નોમના દિવસે રામદેવપીર મંદિર થી શોભાયાત્રા...