રાજ્યના પવિત્ર યાત્રાધામમાં લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવી રીતે માસ મચ્છી ટીંગાડી વેચતા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.ગુના અંગે મળતી વિગતો મુજબ પવિત્ર અધિક અને શ્રાવણ માસ દરમ્યાન હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પાઠવી ગેર કાયદેસર માસ મટનનું વેચાણ બંધ રહે તે માટે રજુઆત કરવામાં આવેલ હતી તેમ છતા વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી વિડીયો ક્લીપ પણ પહોચતા ચોટીલા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી .ચોટીલા પોલીસે તપાસ કરતા મસ્જિદ રોડ ઉપર જાહેરમાં માસ મચ્છી ટીંગાડી લોકોની ધાર્મિક લાગણી દૂભાય તેવું કૃત્ય કરતા સાદિક ઇસ્માઇલભાઇ નામનો શખ્સ મળી આવતા તેની સામે ઇપીકો 295 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  लखनऊ: रंगदारी मांगने में वांछित चल रहे दो अभियुक्तों को UP STF ने रायबरेली से किया गिरफ्तार 
 
                      लखनऊ। यूपी एसटीएफ को मिली बड़ी सफलता सफलता। आपको बता दें कि यूपी एसटीएफ की टीम ने रंगदारी मांगने...
                  
   ધનીયાણા ગામમાં ગણપતિ ઉત્સવ નું કરાયું આયોજન 
 
                      ધનીયાણા ગામમાં ગણપતિ ઉત્સવ નું કરાયું આયોજન
                  
   सणसवाडी एल ॲन्ड टी फाटा येथे 'ट्राफिक जाम' 
 
                      सणसवाडी एल ॲन्ड टी फाटा येथे 'ट्राफिक जाम'
                  
   फलों को भी खाने का होता है सही तरीका और समय, नहीं किया फॉलो तो हो सकती हैं बीमारियों का शिकार 
 
                      फलों का सेवन सेहत के लिए बहुत ही फायदेमंद होता है। दिन में एक से दो सीजनल फल जरूर खाने चाहिए।...
                  
   
  
  
  
   
  