સુરેન્દ્રનગર જિલ્લાના એ ડીવીઝન પોલીસ મથક અને ચુડા પોલીસ મથકે સગીરા સાથે અત્યાચારની બે ફરિયાદ નોંધાઈ છે. જેમાં શહેરમાં સગા કાકાએ ભત્રીજીની છેડતી કર્યાની તથા ચૂડા ગ્રામ્યમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લલચાવી, ફોસલાવી ભગાડી જવાના ગુનાઓ વધી રહ્યા છે. બીજી તરફ સગીરાઓ સાથે શારીરીક છેડછાડના બનાવો પણ બને છે.ત્યારે ગુરૂવારે એક જ દિવસે સગીરાઓ સાથે અત્યાચારની બે ફરીયાદ પોલીસ ચોપડે ચડી છે. જેમાં પ્રથમ બનાવની એ ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શહેરના દુધરેજ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા પરિવારની સગીરાને તેનો સગો કાકો જ છેલ્લા ઘણા સમયથી છેડતી કરતો હતો. જેમાં સગીરાને અવારનવાર બથ ભરી લેતો હતો.બનાવની વધુ તપાસ પીએસઆઈ પી.બી. રમલાવત ચલાવી રહ્યા છે. જયારે ચૂડા પોલીસ મથકે નોંધાયેલી બીજી ફરીયાદમાંથી મળતી માહીતી મુજબ ચૂડા ગ્રામ્યમાં રહેતા એક પરિવારની દીકરી સાથે ગામના જ અશ્વીન ભગવાનભાઈ ધરજીયાએ દુષ્કર્મ આચર્યુ હતુ. ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતાં આ નરાધમ શખ્સે સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેણી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોવાની સગીરાની માતાએ ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ કે. ટી. સુમેરા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૨-જી ઓકટોબર મહાત્મા
ગાંધીજીની જયંતી નિમિતે ઉજવણી.
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૨-ઓક્ટોબર "ભારતના રાષ્ટ્રપિતા
પ.પુ.મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી...
Sunil Raut-Purvashi Raut: Varsha Raut यांची ED कडून चौकशी, कार्यालयाबाहेर काका-पुतणीच्या जिव्हाळा
Sunil Raut-Purvashi Raut: Varsha Raut यांची ED कडून चौकशी, कार्यालयाबाहेर काका-पुतणीच्या जिव्हाळा
গোলাঘাট জিলা ৰাষ্ট্ৰীয় স্বংসেৱক সংঘৰ সেৱা বিভাগৰ ফালৰ পৰা আঠখেলিয়া নমঘৰত সেৱা কাৰ্য্য
গোলাঘাট জিলা ৰাষ্ট্ৰীয় স্বংসেৱক সংঘৰ সেৱা বিভাগৰ ফালৰ পৰা আঠখেলিয়া নমঘৰত সেৱা কাৰ্য্য৷
...
आजादी के अमृत महोत्सव के अवसर पर 21,211 सामुहिक हनुमान चालीसा पाठ के तैयारियों में जुटा मोरान का श्री सिद्धि हनुमान मंदिर ।
आजादी के अमृत महोत्सव के अवसर पर 21,211 सामुहिक हनुमान चालीसा पाठ के तैयारियों में मोरान का श्री...
કેબિનેટ મંત્રી અર્જુનસીહ ની ઉપસ્થિતિ મા રોજગાર નિમુણક પત્રો અને એપરનટીશ કરાર પત્રો ની એનાયત કરવામાં આવ્યા
કેબિનેટમંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસ કરાર પત્રોનો...