સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર આવેલા ચોટીલા ગામ નજીક આવેલી રાજસ્થાની હોટલ નજીક આ ઘટના બની છે. ચોટીલા નજીક આવેલી રાજસ્થાની હોટલ નજીક વીજ વાયરને અડકી જતા બે લોકોના મોત નીપજ્યા છે.મળતી માહિતી મુજબ રાજસ્થાનથી ટ્રક લઈ અને રાજકોટ તરફ જતા હતા તે દરમિયાન ચોટીલા નજીક આવેલી રાજસ્થાની હોટલ પાસે વરસાદી વાતાવરણ હોવાના કારણે ટ્રકમાં ભરેલો માલ બગડે ને તે માટે ટ્રક ઉપર દોરડા બાંધતા હતા અને કવર ઢાંકતા હતા તે દરમિયાન ટ્રક નજીક આવેલા ઇલેક્ટ્રિક લટકતા તાર ને ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર અટકી જતા બંનેના ઘટના સ્થળે મોત નીપજવા પામ્યા છે ઘટનાને લઇ અને તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે હોટલના જે માલિક છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.ઘટનાને લઇ અને ભારે ઉહાપો થયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદી વાતાવરણ હોવાના કારણે ટ્રકમાં ભરેલો કોઈ માલ બગડે નહીં અને નીચે ન પડે તે માટે ટ્રક ઉપર પ્લાસ્ટિક બાંધી રહ્યા હતા તે દરમિયાન ઉપરથી પસાર થતાં ઇલેક્ટ્રીક વાયરને બંને અડકી જતા અને ટ્રકમાં પણ શોર્ટ આવતા બંને ઘટના સ્થળે શોર્ટ થઈ ગયા છે અને બંનેના ઘટના સ્થળે મોત નીપજવા પામ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ પ્રાથમિક તપાસ કરવામાં આવતા બંને મૃતકો રાજસ્થાનના ઝાલોદ ગામના હોવાનું સામે આવ્યું છે.હજુ સુધી બંનેના નામ સામે આવ્યા નથી આ અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બંનેની ડેડબોડીને પીએમ માટે ચોટીલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે ઘટનાની જાણ થતા ઇલેક્ટ્રીક વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે જે પસાર થતા હતા તે તારમાં જ ઈલેક્ટ્રીક કરંટ લાગ્યા હોવાનો પણ સામે આવ્યું છે આ અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પરિવારજનોની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે ત્યારે ઘટના સ્થળે બંનેના મોત થતા આજુબાજુના વિસ્તારમાં પણ ચકચાર ફેલાઈ જવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাহমৰা সমষ্টিত ২৫ লাখ টকাৰ ব্যয়ৰে আদৰ্শ অংগনৱাদী কেন্দ্ৰৰ শুভউদ্বোধন মন্ত্ৰী যোগেন মহনৰ
মাহমৰা সমষ্টিত ২৫ লাখ টকাৰ ব্যয়ৰে আদৰ্শ অংগনৱাদী কেন্দ্ৰৰ শুভউদ্বোধন মন্ত্ৰী যোগেন মহনৰ
শংকৰদেৱৰ তিৰোভাৱ তিথি দৰ্শন কৰি আপ্লুত দৰ্শনাৰ্থী .
মহাপুৰুষ শংকৰদেৱৰ ৪৫৪ সংখ্যক তিৰোভাৱ তিথি দৰ্শন কৰি আপ্লুত দৰ্শনাৰ্থী .
মাজুলীত...
एक गैराज से हुई थी ऑनलाइन सर्च इंजन Google की शुरुआत, स्पेलिंग मिस्टेक से पड़ गया था गूगल नाम
आज के ही दिन ठीक 26 साल पहले 1998 में गूगल की नींव एक गैराज से पड़ी थी। आज गूगल सर्च इंजन दुनिया...
ৰাজ্যৰ ভিতৰতে অষ্টম স্থান লাভ কৰি মৰাণলৈ গৌৰব কঢ়িয়াই আনিলে য়ুনুচ আনচাৰিয়ে।
অসম উচ্চতৰ মাধ্যমিক চূড়ান্ত পৰীক্ষাত বাণিজ্য শাখাত ৰাজ্যৰ ভিতৰতে অষ্টম স্থান দখল কৰিবলৈ...