લીંબડી તાલુકાના શિયાણી ગામના એક યુવાને પોતાના હાથ પર પતરીના ચીરા મારી આત્મહત્યાનો કરવાનો પ્રયાસ કર્યા હોવાનું સામે આવ્યું છે. મળી આવતી માહિતી મુજબ તાલુકાના શિયાણી ગામે રહેતા ભરતભાઇ કાનાભાઈ દેવીપુજક ઉંમર વર્ષ 19 જેઓને કોઈ સાથે પ્રેમ હતો અને આ બાબતે પ્રેમમાં નિષ્ફળ જતા તેઓએ પોતે જ પોતાના હાથમાં પતરી વડે હાથ પર ચેકા માર્યા મારી જીવન ટૂંકાવવાની કોશિશ કરાઈ હતી. આ બનાવની જાણ પરિવારજનોને થતાં તાત્કાલિક ધોરણે આ મામલે 108 ને જાણ કરતા પાઈલોટ અરવિંદસિંહ ચૌહાણ અને ઈએમટી શક્તિભાઈ ધોળકિયાએ ઘટના સ્થેળ દોડી આવી યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Rajasthan Assembly By-Elections LIVE Updates: राजस्थान उपचुनाव की हॉट सीट पर कांग्रेस सांसद ने किया बड़ा दावा, डोटासरा बोले- 'विजयी भव:' 
 
                      राजस्थान विधानसभा उपचुनाव के लिए बुधवार सुबह 7 बजे मतदान शुरू हो गया है. 7 विधानसभा सीटों के...
                  
    Karnataka News: खेलते वक्त हादसे का शिकार हुआ दो साल का बच्चा, 16 फीट गहरे बोरवेल में जा गिरा; बचाव अभियान जारी 
 
                      कर्नाटक के विजयपुरा जिले के इंदी तालुका के लाचयान गांव में दो साल का एक बच्चा बोरवेल में गिर गया।...
                  
   Nitin Gadkari बोले- हादसों के लिए सड़कों की खराब डिजाइन जिम्मेदार, हर घंटे हो रहे 53 एक्सीडेंट 
 
                      केंद्रीय सड़क परिवहन एवं राजमार्ग मंत्री नितिन गडकरी ने सड़क दुर्घटनाओं के लिए मुख्य रूप से रोड...
                  
   સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કાલોલ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વછતા કાર્યક્ર્મ યોજાયો  
 
                      આજ રોજ ૦૨ ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિતે સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કાલોલ નગર...
                  
   भाजपा महाराष्ट्र - मन की बात कार्यक्रम सर्व बूथ वर करावे...
रवींद्र ठाकरे 
 
                      आपल्या देशाचे पंतप्रधान मा. नरेंद्रजी मोदी साहेब 'मन की बात' च्या माध्यमातुन जनतेशी संवाद साधनार...
                  
   
  
  
 