હરિયાણામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષે યોજાતી ધાર્મિક બ્રજમંડલ યાત્રાપર વિધર્મિ જેહાદીઓએ મેવાતના નુહમાં હિન્દુઓની આસ્થા અને આદરના કેન્દ્ર એવા પ્રાચીન નલ્હદ શિવ મંદિરની યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓ પર ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને ટેકરીઓ પરથી સીધી ગોળીઓ ચલાવી હતી.જેમાં સેંકડો વાહનોને નુકસાન અને આગચંપી તથા 2 પોલીસ હોમગાર્ડના મોત અને તીર્થયાત્રીઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા હતા. જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેના વિરોધમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિધર્મી જેહાદ, આતંકવાદ વિરુદ્ધ ધરણાં પ્રદસંન કાર્યક્રમ થયો.જેમાં વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા અધ્યક્ષ જયેશ શુકલ, શહેર અધ્યક્ષ પ્રવીણસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સહસંયોજક સત્યપાલસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સુરક્ષા સંયોજક યશપાલસિંહ વાઘેલા તથા માતૃ શક્તિ દુર્ગા વાહિનીના બહેનો પણ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર: ધરતીપુત્રોની BJPના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલે મુલાકાત લેતા ખેડુતોમા આનંદની લાગણી
સુરેન્દ્રનગર: ધરતીપુત્રોની BJPના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલે મુલાકાત લેતા ખેડુતોમા આનંદની લાગણી
कांग्रेस कार्यकर्ताओं ने नगर की समस्या हेतु समाधान के लिए सौंपा ज्ञापन
कोटा. कांग्रेस कार्यकर्ताओं ने समस्याओं के समाधान को लेकर नगर अध्यक्ष मनोज सुवालका व मंडल अध्यक्ष...
Bhiwandi मध्ये पावसाच्या सरी, कारखान्यावर वीज कोसळून धाग्यांचे 20 रोल जळून खाक ABP Majha
Bhiwandi मध्ये पावसाच्या सरी, कारखान्यावर वीज कोसळून धाग्यांचे 20 रोल जळून खाक ABP Majha
નીતીશની નારાજગીનું કારણ શાહ પણ છે, સુશાસન બાબુઓને શું છે વાંધો
બિહારમાં જેડીયુમાંથી આરસીપી સિંહની વિદાય બાદથી ઘણી અટકળો ચાલી રહી છે. ચર્ચાઓ એ હદે પહોંચી ગઈ છે...
2024 Bajaj Pulsar N250 खरीदने का बना रहे हैं प्लान? यहां जानिए 5 बड़ी बातें
बजाज ने अपडेटेड Pulsar N250 में नया डिजिटल इंस्ट्रूमेंट क्लस्टर जोड़ा है। यह वही यूनिट है जिसने...