હરિયાણામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષે યોજાતી ધાર્મિક બ્રજમંડલ યાત્રાપર વિધર્મિ જેહાદીઓએ મેવાતના નુહમાં હિન્દુઓની આસ્થા અને આદરના કેન્દ્ર એવા પ્રાચીન નલ્હદ શિવ મંદિરની યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓ પર ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને ટેકરીઓ પરથી સીધી ગોળીઓ ચલાવી હતી.જેમાં સેંકડો વાહનોને નુકસાન અને આગચંપી તથા 2 પોલીસ હોમગાર્ડના મોત અને તીર્થયાત્રીઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા હતા. જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેના વિરોધમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિધર્મી જેહાદ, આતંકવાદ વિરુદ્ધ ધરણાં પ્રદસંન કાર્યક્રમ થયો.જેમાં વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા અધ્યક્ષ જયેશ શુકલ, શહેર અધ્યક્ષ પ્રવીણસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સહસંયોજક સત્યપાલસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સુરક્ષા સંયોજક યશપાલસિંહ વાઘેલા તથા માતૃ શક્તિ દુર્ગા વાહિનીના બહેનો પણ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বেকাজানত বিনামূলীয়া চকু পৰীক্ষা আৰু চশ্মা প্ৰদান শিবিৰ
তিতাবৰ মহকুমাৰ বেকাজানত অনুষ্ঠিত চকু পৰীক্ষা আৰু চশ্মা প্ৰদান শিবিৰত অঞ্চলটোৰ ২০৫ গৰাকী লোকৰ...
ट्रांसफार्मर में हुआ विस्फोट होटल के बाहर मामला आजमगढ़
जनपद आजमगढ़ में,ट्रांसफार्मर में हुआ विस्फोट होटल के बाहर।मालूम होकि जनपद आजमगढ़ के शहर के मड़या...
बाल संस्कार व महिला प्रशिक्षण शिबिराचे आयोजन
मालेगावं तालुक्यामध्ये बाल संस्कार शिबीर ,महिला प्रशिक्षण शिबीर चे आयोजन करण्यात आल्याची...
Vietnam based automotive company 'VinFast' will be launced on February 25th in Tamilnadu.
February 12, 2024
Vietnam based automotive company 'VinFast' will hold the ground breaking...