હરિયાણામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષે યોજાતી ધાર્મિક બ્રજમંડલ યાત્રાપર વિધર્મિ જેહાદીઓએ મેવાતના નુહમાં હિન્દુઓની આસ્થા અને આદરના કેન્દ્ર એવા પ્રાચીન નલ્હદ શિવ મંદિરની યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓ પર ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને ટેકરીઓ પરથી સીધી ગોળીઓ ચલાવી હતી.જેમાં સેંકડો વાહનોને નુકસાન અને આગચંપી તથા 2 પોલીસ હોમગાર્ડના મોત અને તીર્થયાત્રીઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા હતા. જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેના વિરોધમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિધર્મી જેહાદ, આતંકવાદ વિરુદ્ધ ધરણાં પ્રદસંન કાર્યક્રમ થયો.જેમાં વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા અધ્યક્ષ જયેશ શુકલ, શહેર અધ્યક્ષ પ્રવીણસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સહસંયોજક સત્યપાલસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સુરક્ષા સંયોજક યશપાલસિંહ વાઘેલા તથા માતૃ શક્તિ દુર્ગા વાહિનીના બહેનો પણ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિંધુનગર ખાતે ભાવનગરમાં સૌપ્રથમવાર 14 દિવસના પંચામૃત મહા મહોત્સવનું આયોજન
સિંધુનગર ખાતે ભાવનગરમાં સૌપ્રથમવાર 14 દિવસના પંચામૃત મહા મહોત્સવનું આયોજન
IAF MiG 21 crashes in Rajasthan; 2 civilians dead
An Indian Air Force MiG 21 fighter jet crashed in Hanumangarh district of Rajasthan, leading to...
जिंतुर तालुका रुग्ण हक्क संरक्षण समितीचे बैठक संपन्न
जिंतुर तालुका रुग्ण हक्क संरक्षण समितीचे वतीने समिती प्रमुख श्री. निलेश करमोडी साहेब यांनी व...
बच्चो में शारीरिक एवम मानसिक विकास की समस्या के समाधान शिशु रोग विशेषज्ञ डॉ मेघा माहेश्वरी
बच्चो में शारीरिक एवम मानसिक विकास की समस्या के समाधान शिशु रोग विशेषज्ञ डॉ मेघा माहेश्वरी
गोरखपुर जंक्शन पर कम बजट में मिल जाएंगे होटल के कमरे, यात्रियों को विश्राम के लिए नहीं जाना होगा बाहर
गोरखपुर जंक्शन पर पहुंचने वाले यात्रियों को रात्रि विश्राम के लिए स्टेशन परिसर से बाहर जाने की...