હરિયાણામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષે યોજાતી ધાર્મિક બ્રજમંડલ યાત્રાપર વિધર્મિ જેહાદીઓએ મેવાતના નુહમાં હિન્દુઓની આસ્થા અને આદરના કેન્દ્ર એવા પ્રાચીન નલ્હદ શિવ મંદિરની યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓ પર ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને ટેકરીઓ પરથી સીધી ગોળીઓ ચલાવી હતી.જેમાં સેંકડો વાહનોને નુકસાન અને આગચંપી તથા 2 પોલીસ હોમગાર્ડના મોત અને તીર્થયાત્રીઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા હતા. જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેના વિરોધમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિધર્મી જેહાદ, આતંકવાદ વિરુદ્ધ ધરણાં પ્રદસંન કાર્યક્રમ થયો.જેમાં વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા અધ્યક્ષ જયેશ શુકલ, શહેર અધ્યક્ષ પ્રવીણસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સહસંયોજક સત્યપાલસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સુરક્ષા સંયોજક યશપાલસિંહ વાઘેલા તથા માતૃ શક્તિ દુર્ગા વાહિનીના બહેનો પણ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વી ડી ઝાલાવાડિયા એ દ્રારકાધીશ મંદિરે ધજા પુંજન કરી
કામરેજ વિધાનસભા ના ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયા એ દ્રારકાધીશ મંદિરે ધજા પુંજન કરી.
...
बार्शी नाका भागात महिलेचे दागिने हिसकावून चोरटा फरार
बार्शी नाका भागात महिलेचे दागिने हिसकावून चोरटा फरार
BRICS Summit 2024: China के राष्ट्रपति Xi Jinping ने शांति की वकालत की | India-China Relations
BRICS Summit 2024: China के राष्ट्रपति Xi Jinping ने शांति की वकालत की | India-China Relations
SI भर्ती रद्द हुई थो 809 का करियर खतरे में:ट्रेनी एसआई बोले- गिरफ्तार हुए अभ्यर्थी सिर्फ 5%, परीक्षा कैंसिल हुई तो आरोपी बच जाएंगे, परिजन दे रहे धरना
एसआई भर्ती परीक्षा 2021 को लेकर आज बड़ी संख्या में ट्रेनी एसआई के परिवार जन शहीद स्मारक पर धरना...
ठाकरे गटाप्रमाणे शिंदे गटातही युवा सेनेची बाधनी सुरू
संभाजीनगर : उद्धव ठाकरे गटाप्रमाणे शिंदे गटातही युवा सेनेची बांधणी सुरू आहे . शिंदे गटाच्या युवा...