હરિયાણામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષે યોજાતી ધાર્મિક બ્રજમંડલ યાત્રાપર વિધર્મિ જેહાદીઓએ મેવાતના નુહમાં હિન્દુઓની આસ્થા અને આદરના કેન્દ્ર એવા પ્રાચીન નલ્હદ શિવ મંદિરની યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓ પર ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને ટેકરીઓ પરથી સીધી ગોળીઓ ચલાવી હતી.જેમાં સેંકડો વાહનોને નુકસાન અને આગચંપી તથા 2 પોલીસ હોમગાર્ડના મોત અને તીર્થયાત્રીઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા હતા. જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેના વિરોધમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિધર્મી જેહાદ, આતંકવાદ વિરુદ્ધ ધરણાં પ્રદસંન કાર્યક્રમ થયો.જેમાં વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા અધ્યક્ષ જયેશ શુકલ, શહેર અધ્યક્ષ પ્રવીણસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સહસંયોજક સત્યપાલસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સુરક્ષા સંયોજક યશપાલસિંહ વાઘેલા તથા માતૃ શક્તિ દુર્ગા વાહિનીના બહેનો પણ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मीडिया को दी गई गाली सासंद दिनेश लाल यादव की उपस्थिति में।
जनपद आजमगढ़ के जीयनपुर में,मीडिया को दी गई गाली सासंद निरहुआ की उपस्थिति में।मालूम होकि जनपद आजमगढ़...
ৰহা পূব শালমৰাত দুষ্প্ৰাপ্য কাছ উদ্ধাৰ, কলং নদীত এৰি দিয়ে প্ৰকৃতি প্ৰেমৰ পৰিচয়।
ৰহা ৰ পূব শালমৰাত উদ্ধাৰ দুষ্প্ৰাপ্য কাছ উদ্ধাৰ কৰি কলং নদীত এৰি দিয়ে।
জানিব পৰা মতে...
શું નરેન્દ્ર મોદી પોતાની હયાતીમાં જ અમર થવા માગે છે? – Prashant Dayal
શું નરેન્દ્ર મોદી પોતાની હયાતીમાં જ અમર થવા માગે છે? – Prashant Dayal
નવરાત્રીની પુરજોશમાં તૈયારીઓ શરુ
#buletinindia #gujarat #vadodara
ડીસાના અજાપુરામાં બાળકોને ઠપકો આપતાં વાલીઓએ હુમલો કરતાં ચકચાર
ડીસા તાલુકાના અજાપુરા ગામે મસ્તી કરતાં છોકરાઓને ઠપકો આપતા ચાર શખસોને ઠપકો આપનાર પર હુમલો કર્યો...