હરિયાણામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષે યોજાતી ધાર્મિક બ્રજમંડલ યાત્રાપર વિધર્મિ જેહાદીઓએ મેવાતના નુહમાં હિન્દુઓની આસ્થા અને આદરના કેન્દ્ર એવા પ્રાચીન નલ્હદ શિવ મંદિરની યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓ પર ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને ટેકરીઓ પરથી સીધી ગોળીઓ ચલાવી હતી.જેમાં સેંકડો વાહનોને નુકસાન અને આગચંપી તથા 2 પોલીસ હોમગાર્ડના મોત અને તીર્થયાત્રીઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા હતા. જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેના વિરોધમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિધર્મી જેહાદ, આતંકવાદ વિરુદ્ધ ધરણાં પ્રદસંન કાર્યક્રમ થયો.જેમાં વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા અધ્યક્ષ જયેશ શુકલ, શહેર અધ્યક્ષ પ્રવીણસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સહસંયોજક સત્યપાલસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સુરક્ષા સંયોજક યશપાલસિંહ વાઘેલા તથા માતૃ શક્તિ દુર્ગા વાહિનીના બહેનો પણ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધોરાજી મા ચોમાસા દરમ્યાન વરસેલા વરસાદ ને કારણે રસ્તાઓ બિસ્માર
ધોરાજી મા ચોમાસા દરમ્યાન વરસેલા વરસાદ ને કારણે રસ્તાઓ બિસ્માર
IPL 2023 के बीच LSG की बढ़ी मुश्किलें, 7.50 करोड़ के खिलाड़ी ने छोड़ा टीम का साथ, इस वजह से लौटा स्वदेश
आईपीएल 2023 के 52वें मुकाबले में लखनऊ सुपर जायटंस (Lucknow Super Giants) को गुजरात टाइटंस 56 रनों...
વડોદરામાં ડ્રગ્સનો પર્દાફાશ થયા બાદ વલસાડ પોલીસે GIDCમાં બંધ કંપનીઓમાં તપાસ હાથ ધરી છે
After Vadodara drug bust, Valsad Police conducts searches at closed companies in GIDC
লক্ষীমপুৰৰ পৰা ঢকুৱাখনা মাজুলী সংযোগী ৰাজ্যিক আৰু ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ জৰাজীৰ্ণ অৱস্থা
ঘাইপথৰ মাজৰ প্ৰকাণ্ড প্ৰকাণ্ড পুখুৰীৰ সদৃশ গাতৰ বাবেই দৈনিক দুৰ্ঘটনা গ্ৰস্ত হৈছে বহু বাহন,আঘাত...