હરિયાણામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષે યોજાતી ધાર્મિક બ્રજમંડલ યાત્રાપર વિધર્મિ જેહાદીઓએ મેવાતના નુહમાં હિન્દુઓની આસ્થા અને આદરના કેન્દ્ર એવા પ્રાચીન નલ્હદ શિવ મંદિરની યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓ પર ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને ટેકરીઓ પરથી સીધી ગોળીઓ ચલાવી હતી.જેમાં સેંકડો વાહનોને નુકસાન અને આગચંપી તથા 2 પોલીસ હોમગાર્ડના મોત અને તીર્થયાત્રીઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા હતા. જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેના વિરોધમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિધર્મી જેહાદ, આતંકવાદ વિરુદ્ધ ધરણાં પ્રદસંન કાર્યક્રમ થયો.જેમાં વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા અધ્યક્ષ જયેશ શુકલ, શહેર અધ્યક્ષ પ્રવીણસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સહસંયોજક સત્યપાલસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સુરક્ષા સંયોજક યશપાલસિંહ વાઘેલા તથા માતૃ શક્તિ દુર્ગા વાહિનીના બહેનો પણ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
மழைக்கால கூட்டத்தொடர் நாள் 4 | தொடரும் எதிர்க்கட்சிகள் போராட்டம் ; பாஜக நாடாளுமன்றக் குழு ஆலோசனை
புதுடெல்லி: மணிப்பூர் விவகாரத்தில் பிரதமர் நரேந்திர மோடி நாடாளுமன்றத்தில் பேச...
গৌৰিপুৰ আৰক্ষীয়ে ৮ দিন পাৰহৈ যোৱা পাছতো পিংকী তীৱাৰীক সন্ধান ওলিয়াৱ নোবাৰাত শোকত ভাঙী
গৌৰিপুৰ আৰক্ষীয়ে ৮ দিন পাৰহৈ যোৱা পাছতো পিংকী তীৱাৰীক সন্ধান ওলিয়াৱ নোবাৰাত শোকত ভাঙী
Heavy Rains in Pune : पुण्यात 'या' कारणांमुळे कमी वेळात जास्त साचलं पाणी I Cloud Burst in Pune
Heavy Rains in Pune : पुण्यात 'या' कारणांमुळे कमी वेळात जास्त साचलं पाणी I Cloud Burst in Pune
২০২৩ চনৰ পৰা বন্ধ হ'ব জনছন এণ্ড জনছন বেবী পাউদাৰৰ বিক্ৰী
নতুন দিল্লী, ১২ আগষ্ট। আগন্তুক বৰ্ষৰ পৰা আপোনাৰ শিশুটিৰ বাবে ব্যৱহাৰ কৰিব নোৱাৰিব জনছন এণ্ড...
ಚಿಂತಾಮಣಿಯಲ್ಲಿ ಸ್ನೇಹಿತನ ಕತ್ತು ಕೊಯ್ದು ರಕ್ತ ಕುಡಿದ ರಾಕ್ಷಸ; ಬೆಚ್ಚಿಬಿದ್ದ ಜನತೆ!
ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆಯ ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಸಿದ್ದೇಪಲ್ಲಿ ಕ್ರಾಸ್ ಬಳಿ ವ್ತಕ್ತಿಯೊಬ್ಬ ಮತ್ತೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ...