હરિયાણામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષે યોજાતી ધાર્મિક બ્રજમંડલ યાત્રાપર વિધર્મિ જેહાદીઓએ મેવાતના નુહમાં હિન્દુઓની આસ્થા અને આદરના કેન્દ્ર એવા પ્રાચીન નલ્હદ શિવ મંદિરની યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓ પર ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને ટેકરીઓ પરથી સીધી ગોળીઓ ચલાવી હતી.જેમાં સેંકડો વાહનોને નુકસાન અને આગચંપી તથા 2 પોલીસ હોમગાર્ડના મોત અને તીર્થયાત્રીઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા હતા. જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેના વિરોધમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિધર્મી જેહાદ, આતંકવાદ વિરુદ્ધ ધરણાં પ્રદસંન કાર્યક્રમ થયો.જેમાં વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા અધ્યક્ષ જયેશ શુકલ, શહેર અધ્યક્ષ પ્રવીણસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સહસંયોજક સત્યપાલસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સુરક્ષા સંયોજક યશપાલસિંહ વાઘેલા તથા માતૃ શક્તિ દુર્ગા વાહિનીના બહેનો પણ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवजात बच्चों के यौन शौषण पर टिप्स देने वाली युवती गिरफ्तार!
तस्वीर में दिखाई दे रही महज़ 23 वर्षीय युवती, उत्तर प्रदेश के गाजियाबाद में एक यूटुबर हैं।
जो कि...
ગારીયાધાર: શંકરગીરી બાપુ બ્રહ્મલીન થતાં ભક્તોમા શોકની લાગણી ફેલાઇ
ગારીયાધાર: શંકરગીરી બાપુ બ્રહ્મલીન થતાં ભક્તોમા શોકની લાગણી ફેલાઇ
સુરત : રાંદેર પોલીસે એક અજીબ શોખ ધરાવતા વાહન ચોરને ઝડપ્યો | SatyaNirbhay News Channel
સુરત : રાંદેર પોલીસે એક અજીબ શોખ ધરાવતા વાહન ચોરને ઝડપ્યો | SatyaNirbhay News Channel
শিৱসাগৰ নগৰৰ হিন্দু ধৰ্ম সভা নামঘৰৰ ১২৫ বছৰীয়া জন্ম জয়ন্তী আৰু বৰ্ণাধ্য কাৰ্য্য সূচীৰে দূৰ্গা পূজা উদ্যাপন।
শিৱসাগৰ নগৰৰ মাজ মজিয়াত অৱস্থিত আমোলাপট্টি হিন্দুধৰ্ম সভা নামঘৰৰ ১২৫ বছৰীয়া জন্ম জয়ন্তীৰ লগতে...
प्रधानमंत्री सुरक्षित मातृत्व दिवस पर हुई गर्भवती महिलाओं के स्वास्थ्य की जांच
प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान के अंतर्गत चिकित्सा एवं स्वास्थ्य विभाग की ओर से मंगलवार को...