ચોટીલામાં ચોરી લૂંટના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોટીલામાં ફરી એક મહિલાના ગળામાંથી ચેન ખેચાવાની ઘટના બની હતી જેમાં ચોટીલાના રહીશ હંસાબેન ભીખાલાલ પરમાર શાસ્ત્રીનગર પાસે ચાલીને જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી બે ગઠીયાઓ બાઈકમા આવી હંસાબેન ના ગળા માંથી ચેન જુટકી રફુ ચક્કર થઈ ગયા હતા જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા તેમજ ચોટીલામાં હજી થોડા દિવસો પહેલા જ મફતીયા પરા ની અંદર એક સાથે છ મકાનના તાળા તૂટ્યા હતા.અને તે પહેલા આશાપુરા સોસાયટીમાંથી એક મકાનના તાળા તોડી 80,000 થી વધુ રોકડ રકમ તેમજ બે થી ત્રણ બાઈકની પણ તેજ દિવસ ચોરી થઈ હતી. આમ ચોટીલા ની અંદર ચોરી અને લૂંટના બનાવની ઘટના વધતી જતા પોલીસ ઉપર અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કચ્છમાં અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જમીન બચાવો ઝુંબેશ અંતર્ગત રેલી
#buletinindia #gujarat #kutch
अमरनाथ यात्रा 2024: बाबा बर्फानी के भक्तों की सुरक्षा में कड़े इंतजाम, धाम पर सुरक्षा ऐसी कि परिंदा भी न मार पाए; देखें तैयारी !
श्री अमरनाथ यात्रा पर आने वाले श्रद्धालु अपनी सुरक्षा को लेकर निश्चिंत रहें। जम्मू में भगवती नगर...
શિવરાજપુર ગામે મોરબી ખાતે પુલ દૂર્ઘટના માં મૃત્યુ પામેલા સદગત ના આત્માઓને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ
શિવરાજપુર ગામે મોરબી ખાતે પુલ દૂર્ઘટના માં મૃત્યુ પામેલા સદગત ના આત્માઓને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ
परमात्मा से जुड़ाव ही सच्ची भक्ति का आधार - संत गुरमुख दास
परमात्मा से जुड़ाव ही सच्ची भक्ति का आधार - संत गुरमुख दासबून्दी। भक्ति वह अवस्था है, जो जीवन को...