ચોટીલામાં ચોરી લૂંટના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોટીલામાં ફરી એક મહિલાના ગળામાંથી ચેન ખેચાવાની ઘટના બની હતી જેમાં ચોટીલાના રહીશ હંસાબેન ભીખાલાલ પરમાર શાસ્ત્રીનગર પાસે ચાલીને જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી બે ગઠીયાઓ બાઈકમા આવી હંસાબેન ના ગળા માંથી ચેન જુટકી રફુ ચક્કર થઈ ગયા હતા જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા તેમજ ચોટીલામાં હજી થોડા દિવસો પહેલા જ મફતીયા પરા ની અંદર એક સાથે છ મકાનના તાળા તૂટ્યા હતા.અને તે પહેલા આશાપુરા સોસાયટીમાંથી એક મકાનના તાળા તોડી 80,000 થી વધુ રોકડ રકમ તેમજ બે થી ત્રણ બાઈકની પણ તેજ દિવસ ચોરી થઈ હતી. આમ ચોટીલા ની અંદર ચોરી અને લૂંટના બનાવની ઘટના વધતી જતા પોલીસ ઉપર અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર થી ઢીમા સુધી પગપાળા યાત્રા માં જોડાવા અપીલ કરી ગાયો ના લંપી રોગ માટે માનતા માની હતી
ભાભર થી ઢીમા સુધી પગપાળા યાત્રા માં જોડાવા અપીલ કરી ગાયો ના લંપી રોગ માટે માનતા માની હતી
पैरेंट्स के पास 40 करोड़ की प्रॉपर्टी और खुद UPSC में नॉन क्रीमी लेयर कैंडिडेट! सवालों में घिर गईं महाराष्ट्र की IAS पूजा खेडकर ।
महाराष्ट्र की चर्चित IAS अधिकारी पूजा खेडकर ने सिविल सेवा परीक्षा पास करने के लिए खुद को नॉन...
Heal Cancer & Liver with Diet! Proven by Science Now!
Heal Cancer & Liver with Diet! Proven by Science Now!
Breaking News: लकड़ी निकालने उतरा युवक...बचाने में पिता और 2 बेटों सहित 5 की मौत | Chhattisgarh News
Breaking News: लकड़ी निकालने उतरा युवक...बचाने में पिता और 2 बेटों सहित 5 की मौत | Chhattisgarh News
গোৰেশ্বৰ আন্ধেৰীঘাট সংযোগী পথৰ বেতনাত ভয়াবহ পথ দুৰ্ঘটনা,টেক্টৰ আৰু স্কুটিৰ সংঘৰ্ষত নিহত এজন লোক
গোৰেশ্বৰ আন্ধেৰীঘাট সংযোগী পথৰ বেতনাত ভয়াবহ পথ দুৰ্ঘটনা
টেক্টৰ আৰু স্কুটিৰ সংঘৰ্ষত নিহত...