ચોટીલામાં ચોરી લૂંટના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોટીલામાં ફરી એક મહિલાના ગળામાંથી ચેન ખેચાવાની ઘટના બની હતી જેમાં ચોટીલાના રહીશ હંસાબેન ભીખાલાલ પરમાર શાસ્ત્રીનગર પાસે ચાલીને જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી બે ગઠીયાઓ બાઈકમા આવી હંસાબેન ના ગળા માંથી ચેન જુટકી રફુ ચક્કર થઈ ગયા હતા જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા તેમજ ચોટીલામાં હજી થોડા દિવસો પહેલા જ મફતીયા પરા ની અંદર એક સાથે છ મકાનના તાળા તૂટ્યા હતા.અને તે પહેલા આશાપુરા સોસાયટીમાંથી એક મકાનના તાળા તોડી 80,000 થી વધુ રોકડ રકમ તેમજ બે થી ત્રણ બાઈકની પણ તેજ દિવસ ચોરી થઈ હતી. આમ ચોટીલા ની અંદર ચોરી અને લૂંટના બનાવની ઘટના વધતી જતા પોલીસ ઉપર અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एकनाथ शिंदेंनी ती गोष्ट काढली अन् अजित पवार म्हणाले बिल मंजूर करा... | Ajit Pawar | Eknath Shinde
एकनाथ शिंदेंनी ती गोष्ट काढली अन् अजित पवार म्हणाले बिल मंजूर करा... | Ajit Pawar | Eknath Shinde
শিৱসাগৰ নগৰত বৃহত্তৰ অসমীয়া যুৱ মঞ্চৰ উদ্যোগত অসম এমেচাৰ আৰ্মৰেচলিং সন্থাৰ তত্বাৱধানত সদৌ অসম ভিত্তিত পাঞ্জা।প্ৰতিযোগিতা।
শিৱসাগৰ জিলাৰ শিৱসাগৰ নগৰত বৃহত্তৰ অসমীয়া যুৱ মঞ্চৰ উদ্যোগত অসম এমেচাৰ আৰ্ম ৰেচলিং সন্থাৰ...
पीएम मोदी के शपथग्रहण समारोह में कौन-कौन विदेशी मेहमान होंगे शामिल,देखिए लिस्ट
लोकसभा चुनाव में जीत के बाद अब मोदी सरकार के शपथग्रहण समारोह की तैयारी शुरू हो गई है। नरेंद्र...
પુજ્ય મોરારિબાપુ નાં હસ્તે તલગાજરડા ગામે વૃક્ષારોપણ
પુજ્ય મોરારિબાપુ નાં હસ્તે તલગાજરડા ગામે વૃક્ષારોપણ
ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશચૌધરી દ્વારા ઉમેદવારી પત્ર ભર્યું
ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશચૌધરી દ્વારા ઉમેદવારી પત્ર ભર્યું