ચોટીલામાં ચોરી લૂંટના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોટીલામાં ફરી એક મહિલાના ગળામાંથી ચેન ખેચાવાની ઘટના બની હતી જેમાં ચોટીલાના રહીશ હંસાબેન ભીખાલાલ પરમાર શાસ્ત્રીનગર પાસે ચાલીને જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી બે ગઠીયાઓ બાઈકમા આવી હંસાબેન ના ગળા માંથી ચેન જુટકી રફુ ચક્કર થઈ ગયા હતા જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા તેમજ ચોટીલામાં હજી થોડા દિવસો પહેલા જ મફતીયા પરા ની અંદર એક સાથે છ મકાનના તાળા તૂટ્યા હતા.અને તે પહેલા આશાપુરા સોસાયટીમાંથી એક મકાનના તાળા તોડી 80,000 થી વધુ રોકડ રકમ તેમજ બે થી ત્રણ બાઈકની પણ તેજ દિવસ ચોરી થઈ હતી. આમ ચોટીલા ની અંદર ચોરી અને લૂંટના બનાવની ઘટના વધતી જતા પોલીસ ઉપર અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಲೇಔಟ್ ನ ರಾಣಿ ಅಬ್ಬಕ್ಕ ದೇವಿ ಮೈದಾನದಲ್ಲಿ ಜನವರಿ 21, 22 ರಂದು "ತ್ರಯೋದಶ ಲಕ್ಷ ಶ್ರೀ ರಾಮತಾರಕ ಮಹಾಯಾಗ ಶ್ರೀ ಸೀತಾ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಹಾಗೂ ಕಲಶಾಭಿಷೇಕ" ನಡೆಯಲಿದೆ.
ಜನವರಿ 16 , 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ಬ್ರಾಹ್ಮಣ ಮಹಾಸಭಾ'ಡಾ...
ডিব্ৰুগড় মালিপট্টিৰ শিশু অপহৰণ আৰু হত্যাৰ উচিত তদন্ত আৰু দোষীক কঠোৰ শাস্তিৰ আজি দিহাজানত দাবী জনালে আছাৰ উপসভাপতিয়ে।
ডিব্ৰুগড় মালিপট্টিৰ শিশু তপন বাইলুঙৰ অপহৰণ আৰু হত্যাৰ উচিত তদন্তৰ দাবী জনালে দিহাজানতআছাৰ...
અમરેલી સમતા સૈનિક દળ દ્વારા અપાયું કલેકટરને અપાયું આવેદનપત્ર
અમરેલી સમતા સૈનિક દળ દ્વારા અપાયું કલેકટરને અપાયું આવેદનપત્ર
ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પ્રાચીન દરવાજાના અવશેષોની અવદશા.
ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પ્રાચીન દરવાજાના અવશેષોની અવદશા.
নাহৰকটীয়া মণ্ডল বিজেপিৰ উদ্যোগত "স্বনিৰ্ভৰ নাৰী" আচনিৰ অনলাইন পঞ্জীয়নৰ প্ৰশিক্ষণ কৰ্মশালা
নাহৰকটীয়াৰ বিধায়ক তৰংগ গগৈৰ পৰামৰ্শ অনুসৰি নাহৰকটীয়া মণ্ডল বিজেপিৰ উদ্যোগত "স্বনিৰ্ভৰ নাৰী"...