દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ‘ડિજિટલ ઇન્ડિયા’ નાં સૂત્રને સાર્થક કરવા ઓલપાડ તાલુકાનાં કારેલી ગામનાં સરપંચ રાકેશભાઈ હસમુખભાઈ રાઠોડ દ્વારા તલાટી કેતન જાસોલિયાની ઉપસ્થિતિમાં ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2 માં અભ્યાસ કરતાં બાળકોને નિઃશુલ્ક ડિજિટલ સ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સરપંચ રાકેશભાઈ રાઠોડે વિશેષમાં જણાવ્યું હતું કે દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયાનાં સ્વપ્નને સાર્થક કરવા તમામ ક્ષેત્રોમાં ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરવા દેશની જનતાને અપીલ કરી છે ત્યારે આ વાતથી પ્રેરાઇને પ્રથમ ચરણમાં ગામની પ્રાથમિક શાળાનાં બાળકોને ડિજિટલ સ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે જેનો મને આનંદ છે.આ તકે શાળાનાં આચાર્ય શ્રીમતી હંસાબેન પટેલે વડાપ્રધાનનાં આ અભિગમની સરાહના કરી ગામનાં સરપંચનાં કાર્યની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Opposition Meet: UPA को अस्त कर 'INDIA' का हुआ उदय, भाजपा के राष्ट्रवाद की सियासत को चुनौती देने की तैयारी
नई दिल्ली। देश में 26 विपक्षी दलों के नए गठबंधन इंडियन नेशनल डेवलपमेंटल इन्क्लूसिव अलायंस...
শিৱসাগৰ নগৰৰ বিজি ৰোডত শি ৱসাগৰ আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ উদ্যোগত পথ নিৰ্মান দ্ৰুত গতিত কৰাৰ দাবীত পথ অৱৰোধ।
শিৱসাগৰ নগৰৰ বিজি ৰোডত পথ নিৰ্মান দ্ৰুত গতিত কৰাৰ দাবীত শণিবাৰে শিৱসাগৰ জিলা ছাত্ৰসন্থাৰ পথ অৱৰোধ...
સમાજના છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પ્રતિબદ્ધતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની દરેક કલ્યાણ યોજનાઓનો મુખ્ય હેતુ છે* *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
*સમાજના છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પ્રતિબદ્ધતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ...
રાધનપુર શહેરમાં ગટર ઉભરાવવાનો મામલો | SatyaNirbhay News Channel
રાધનપુર શહેરમાં ગટર ઉભરાવવાનો મામલો | SatyaNirbhay News Channel
ધી સંતરામપુર કો.ઓ.બેન્ક લી. ની મેનેજીંગ કમિટીની ચૂંટણીના પરિણામ જાહેર. સાંતિપૂર્ણ વાતાવરણમાં મત ગણતરી ગણતરી સંપન્ન થઈ.
ધી.સંતરામપુર કો.ઓ.બેન્ક લી. ની મેનેજીંગ કમિટીની ચૂંટણી તારીખ ૦૩/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરાના સભાસદોનુ...