શ્રી કૃષ્ણ હૉસ્પિટલ કરમસદના પ્રિવિલેજ સેન્ટર ખાતે ૧લી ઑગસ્ટથી વધારાની સાંજની ઓ.પી.ડી. ૫ થી ૭ દરમ્યાન શરૂ કરવામાં આવનાર છે જેમાં મેડિસિન, સર્જરી, શ્રી રોગ, બાળરોગ, ઑર્થોપેડિક્સ, ચેસ્ટ મેડિસિન, આંખના રોગોની સ્પેશ્યાલિટીનો સમાવેશ થાય છે. આ ઓ.પી.ડી.માં સિનિયર કન્સલ્ટન્ટ દ્વારા નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવનાર છે.