પૂર્વ મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરી સાહેબની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા મુકામે આયોજીત રક્તદાન શિબિરમાં રેકોર્ડબ્રેક ૧૫4 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરી માનવતાના કાર્યમાં સહકાર આપ્યો એ  બદલ ડો તુષાર ચૌધરી એ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા

હતા અને આભાર વ્યક્ત કર્યો હતો.