બોરસદના અલારસા મુકામે શારદા બા પાર્ક, આથમણો ભાગમાં યજમાન ઘનશ્યામભાઇ હરમાનભાઇ પટેલ આયોજિત શ્રીમદ્ ભાગવત કથાનો આરંભ તા. ૧/૦૮/૨૦૨૩ને મંગળવારના રોજથી સાત દિવસ કથાના વક્તા આંતરરાષ્ટ્રીય પ્.પૂ. નિર્મલરામજી રસપાન કરાવશે દરરોજ બપોરે ૩ થી ૬ કલાકે જે કથાની પૂર્ણાહુતિ તા. ૭/૮/૨૦૨૩ને સોમવારે યોજાશે. આ પ્રસંગે વકતા આંતરરાષ્ટ્રીય પ.પૂ. સંત નિર્મલરામજીના મુખેથી કથાનું રસપાન કરવા ભાવિકભકતજનોને ભાગવત કથાનો લાભ લેવા જણાવાયું છે.