શ્રી દિયોદર અનુપમ પ્રા,શાળા નંબર ત્રણ ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના થી કરવામાં આવી હતી.ત્યારબાદ પધારેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી શામળભાઈ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત ગીત રજૂ કરી પધારેલ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું. તેમજ કુમકુમ તિલક અને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા ના જન્મદિવસની ઉજવણી રૂપે સુખડી બનાવી જન્મ દિવસ ની ઉજવણી કરી હતી. દિયોદર રાજવી માનસિંહજી વાઘેલા બાપુ અને શાળામાં અભ્યાસ કરતાં નાનામાં નાના બે બાળકો હસ્તે સુખડી કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. શાળાના પૂર્વ આચાર્ય મુકેશભાઈ ત્રિવેદી દ્વારા શાળાની વિકાસ ગાથા રજૂ કરવામાં આવી હતી.ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા બાળગીત રજૂ કરાયું હતું.તેમજ ભૂતપૂર્વક શિક્ષકોનું શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પધારેલ મહેમાન માનસિંહજી વાઘેલા બાપુ દ્વારા પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની બાલિકા દ્વારા ગરબો રજૂ કરવામાં આવ્યો હતો.ત્યાર પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીનું શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદાય લેતા શિક્ષકો ભરતભાઈ માળી, સોમાભાઈ માળી, ચેતનભાઈ પ્રજાપતિ ,આનંદીબેન પ્રજાપતિ અને શૈલેષભાઈ પરમારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિદાય લેતા શિક્ષકો દ્વારા પ્રવચન રજૂ કર્યું હતું.શાળા ના બાળકો એ વિદાય લેતા શિક્ષકો ને ભેટ અર્પણ કરી હતી. કાર્યક્રમ ની આભાર વિધિ દયારામ ભાઈ એ કરી હતી. સૌ કોઈ એ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ભોજન લઈ છુટા પડ્યા હતા.આ પ્રસંગે દિયોદર ની પ્રા. શાળા ના આચાર્યો, દિયોદર શાળા નંબર 3 ના પૂર્વ શિક્ષકો,અન્ય શિક્ષક મિત્રો, તેમજ શાળા પરિવાર, વાલીગણ
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  মৰান শাখা সাহিত্য সভাৰ উদ্যোগত ইলা বৰগোঁহাইৰ ৰচনাৱলী ৮ ছেপ্তেম্বৰত শুভ উন্মোচন কৰা হ'ব 
 
                      মৰান শাখা সাহিত্য সভাৰ উদ্যোগত ইলা বৰগোঁহাইৰ ৰচনাৱলী ৮ ছেপেম্বৰত শুভ উন্মোচন কৰা হ'ব। 
                  
   प्रदेश अध्यक्ष मनोज राठौर ने बाली में पहुंचकर पार्टी के पूर्व वरिष्ठ पदाधिकारी एवं कार्यकर्ताओं से मुलाकात की 
 
                       
 
जयपुर, 27 अगस्त 2024। भाजपा प्रदेशाध्यक्ष मदन राठौड़ ने बाली में पहुँचकर पार्टी के...
                  
   आमदार संदीप क्षीरसागर फंडातून बौद्ध विहाराचा शुभारंभ 
 
                      बीड शहरातील बार्शी नाका,ईमामपूर रोड वरील प्रकाश आंबेडकर नगर मधील बौद्ध विहाराची पुनर्बांधणी करावी...
                  
   सोनारी में सांस्कृतिक शोभायात्रा निकाली गयी। 
 
                      सोनारी में सांस्कृतिक शोभायात्रा निकाली गयी।  सोनारी महाविद्यालय स्वर्ण जयंती समापन समारोह...
                  
   
  
  
  
   
  