સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ અને તેના તાલુકા મથકોએ છેલ્લા કેટલાક સમયથી લાશ મળવાનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે આજે વઢવાણ શહેરના દલવાડી સથવારા સમાજની વાડી પાસે એક લાશ પડી હતી. ત્યારે ત્યાંથી પસાર થતા લોકો તેને જ્યોત જોઈ અને નાસી જતા હતા ત્યારે કોઈએ વઢવાણ પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક પણે વઢવાણ પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આ લાશનો કબજો મેળવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ લાશ અમુભાઈ નામના શખ્સની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે કયા કારણોસર અહીંયા લાશ આવી તેનું મૃત્યુ કેવી રીતે થયું જે પીએમ થયા બાદ તેની જાણકારી મળ્યા બાદ સાચો ખ્યાલ આવશે અને હાલમાં તેને સાર્વજનિક હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ વઢવાણ પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા ખાતે ગુજરાત ગૌરવ યાત્રા આવી પોહચી
આજ રોજ ''ગુજરાત ગૌરવ યાત્રા'' નું મહુધા માં હજારો ની સંખ્યા માં ભવ્યાતિભવ્ય સ્વાગત
કરવામાં...
કાંકરેજ શિહોરી જુના બસ્ટેન્ડ માં મધ્યપ્રદેશ ના મંત્રી ની જંગી સમાચાર યોજાઈ.
કાંકરેજ ના તાલુકાના મુખ્ય મથક શિહોરી માં આજે સવારે 11 કલાકે મધ્યપરદેશ ના ખાણ ખનીજ મંત્રી ...
हरियाणा में BJP उम्मीदवार ने नामांकन वापस लिया:भाजपा ने गोपाल कांडा को समर्थन दिया
हरियाणा में सिरसा विधानसभा सीट से भाजपा उम्मीदवार रोहताश जांगड़ा ने नामांकन वापस ले लिया है।...
Maharashtra Elections: दिल्ली दौरे पर Uddhav Thackeray, Rahul Gandhi, Sharad Pawar से की मुलाकात
Maharashtra Elections: दिल्ली दौरे पर Uddhav Thackeray, Rahul Gandhi, Sharad Pawar से की मुलाकात
Amol Kolhe on CM Eknath Shinde | एकनाथ शिंदे यांच्या प्रश्नावर अमोल कोल्हे यांची प्रतिक्रिया
Amol Kolhe on CM Eknath Shinde | एकनाथ शिंदे यांच्या प्रश्नावर अमोल कोल्हे यांची प्रतिक्रिया