સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ અને તેના તાલુકા મથકોએ છેલ્લા કેટલાક સમયથી લાશ મળવાનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે આજે વઢવાણ શહેરના દલવાડી સથવારા સમાજની વાડી પાસે એક લાશ પડી હતી. ત્યારે ત્યાંથી પસાર થતા લોકો તેને જ્યોત જોઈ અને નાસી જતા હતા ત્યારે કોઈએ વઢવાણ પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક પણે વઢવાણ પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આ લાશનો કબજો મેળવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ લાશ અમુભાઈ નામના શખ્સની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે કયા કારણોસર અહીંયા લાશ આવી તેનું મૃત્યુ કેવી રીતે થયું જે પીએમ થયા બાદ તેની જાણકારી મળ્યા બાદ સાચો ખ્યાલ આવશે અને હાલમાં તેને સાર્વજનિક હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ વઢવાણ પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  🛑নাৰেংগী পাথৰকোৱাৰী পথত দুৰ্ঘটনা,দুৰ্ঘটনাত পতিত দুখন দুচকীয়া বাহন। 
 
                      🛑নাৰেংগী পাথৰকোৱাৰী পথত দুৰ্ঘটনা,দুৰ্ঘটনাত পতিত দুখন দুচকীয়া বাহন।
                  
   ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના 
 
                      આજ રોજ ખેડબ્રહ્મા તાલુકા અને શહેર મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધનનો કાર્યક્રમ ખેડબ્રહ્મા...
                  
   68 वीं राज्य स्तरीय बालिका खो-खो प्रतियोगिता के चौथे दिन हुए 34 लीग मैच 
 
                      बूंदी। 68 वीं राज्य स्तरीय बालिका खो- खो प्रतियोगिता के चतुर्थ दिवस दोनों वर्गों के दोपहर पूर्व...
                  
   घुटनों के दर्द में फायदेमंद है ये घरेलू उपचार | Hakim Suleman Ke Nuskhe 
 
                      घुटनों के दर्द में फायदेमंद है ये घरेलू उपचार | Hakim Suleman Ke Nuskhe
                  
   
  
  
  
   
  