સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ અને તેના તાલુકા મથકોએ છેલ્લા કેટલાક સમયથી લાશ મળવાનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે આજે વઢવાણ શહેરના દલવાડી સથવારા સમાજની વાડી પાસે એક લાશ પડી હતી. ત્યારે ત્યાંથી પસાર થતા લોકો તેને જ્યોત જોઈ અને નાસી જતા હતા ત્યારે કોઈએ વઢવાણ પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક પણે વઢવાણ પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આ લાશનો કબજો મેળવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ લાશ અમુભાઈ નામના શખ્સની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે કયા કારણોસર અહીંયા લાશ આવી તેનું મૃત્યુ કેવી રીતે થયું જે પીએમ થયા બાદ તેની જાણકારી મળ્યા બાદ સાચો ખ્યાલ આવશે અને હાલમાં તેને સાર્વજનિક હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ વઢવાણ પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Narottam Mishra Exclusive: उज्जैन में हुई शर्मनाक घटना पर क्या बोले MP के गृहमंत्री ? Ujjain Horror
Narottam Mishra Exclusive: उज्जैन में हुई शर्मनाक घटना पर क्या बोले MP के गृहमंत्री ? Ujjain Horror
તાલુકા પંચાયત ખાતે આંગણવાડી કાર્યકરોએ CDPOને આવેદનપત્ર પાઠવ્યું અને આગામી 3 દિવસ હડતાળ પર ઉતર્યા
તાલુકા પંચાયત ખાતે આંગણવાડી કાર્યકરોએ CDPOને આવેદનપત્ર પાઠવ્યું અને આગામી 3 દિવસ હડતાળ પર ઉતર્યા
જંબુસર નગર ની જનતાને પીવાના મીઠા પાણી માટે સંપનું ખાતમુર્હત કરતા ધારાસભ્ય.
જંબુસર નગર ની જનતાને પીવાના મીઠા પાણી માટે સંપનું ખાતમુર્હત કરતા ધારાસભ્ય.
જુના ડીસા ગામની રાધેશ્યામ ગૌશાળામાં 59 પકડેલા રખડતા ઢોરોને મોકલવામાં આવ્યા
જુના ડીસા ગામની રાધેશ્યામ ગૌશાળામાં 59 પકડેલા રખડતા ઢોરોને મોકલવામાં આવ્યા