સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ અને તેના તાલુકા મથકોએ છેલ્લા કેટલાક સમયથી લાશ મળવાનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે આજે વઢવાણ શહેરના દલવાડી સથવારા સમાજની વાડી પાસે એક લાશ પડી હતી. ત્યારે ત્યાંથી પસાર થતા લોકો તેને જ્યોત જોઈ અને નાસી જતા હતા ત્યારે કોઈએ વઢવાણ પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક પણે વઢવાણ પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આ લાશનો કબજો મેળવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ લાશ અમુભાઈ નામના શખ્સની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે કયા કારણોસર અહીંયા લાશ આવી તેનું મૃત્યુ કેવી રીતે થયું જે પીએમ થયા બાદ તેની જાણકારી મળ્યા બાદ સાચો ખ્યાલ આવશે અને હાલમાં તેને સાર્વજનિક હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ વઢવાણ પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सकारात्मक सोच से विभागीय योजनाओं को आमजन तक पहुंचाएं
हरिश्चन्द्र माथुर राजस्थान राज्य लोक प्रशासन संस्थान में आयोजित तीन दिवसीय प्रशिक्षण कार्यक्रम...
Mallikarjun Kharge Latest Statement: Bhubaneswar में खरगे का बहुत बड़ा बयान | BJP Vs Congress
Mallikarjun Kharge Latest Statement: Bhubaneswar में खरगे का बहुत बड़ा बयान | BJP Vs Congress
Drugs seized in Dhakuakhana - One person was arrested
Drugs seized in Dhakuakhana - One person was arrested
ડીસામાં આધેડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં ચકચાર
ડીસામાં ગુલબાણીનગર વિસ્તારમાં 45 વર્ષીય આધેડે ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના...
Main Atal Hoon फिल्म बनाने के पीछे क्या है सबसे बड़ी वजह, निर्माता-निर्देशक ने बताया | Aaj Tak News
Main Atal Hoon फिल्म बनाने के पीछे क्या है सबसे बड़ी वजह, निर्माता-निर्देशक ने बताया | Aaj Tak News