સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ અને તેના તાલુકા મથકોએ છેલ્લા કેટલાક સમયથી લાશ મળવાનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે આજે વઢવાણ શહેરના દલવાડી સથવારા સમાજની વાડી પાસે એક લાશ પડી હતી. ત્યારે ત્યાંથી પસાર થતા લોકો તેને જ્યોત જોઈ અને નાસી જતા હતા ત્યારે કોઈએ વઢવાણ પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક પણે વઢવાણ પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આ લાશનો કબજો મેળવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ લાશ અમુભાઈ નામના શખ્સની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે કયા કારણોસર અહીંયા લાશ આવી તેનું મૃત્યુ કેવી રીતે થયું જે પીએમ થયા બાદ તેની જાણકારી મળ્યા બાદ સાચો ખ્યાલ આવશે અને હાલમાં તેને સાર્વજનિક હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ વઢવાણ પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শনিবাৰে গোলাঘাটৰ মেৰাপানীৰ চাওদাং পথাৰত অসম গণ পৰিষদত শতাধিক যোগদান
শনিবাৰে গোলাঘাট বিধানসভা সমষ্টিৰ মেৰাপানীৰ চাওদাং পথাৰত অসম গণ পৰিষদ দলৰ এখন দলীয় সভাত...
शिक्षक पतीला सहकारी शिक्षिकेसोबत नको त्या अवस्थेत पकडले आणि झाले असे ....
शिक्षक पतीला नको त्या अवस्थेत रंगेहात पकडले आणि झाला झाले असे की....
-बीड जिल्ह्यातील...
Realme P1 5G Series: एक सीरीज के दो Smartphone की पहली सेल आज होगी लाइव, मिलेगी इतने रुपये की छूट
रियलमी ने अपने भारतीय ग्राहकों के लिए 15 अप्रैल को दो नए फोन Realme P1 5G और Realme P1 Pro 5G...
ग्रोमोर नैनो डी ए पी को बढ़ावा देने के लिए कोरोमंडल कंपनी द्वारा किसान गोष्ठी का आयोजन
सुल्तानपुर. नगर मे कोरोमंडेल इंटरनेशनल लिमिटेड द्वारा तीन किसान गोष्ठी का आयोजन संगोद,सुल्तानपुर...