આથી વોર્ડનં-૪,૫,૬,૭ ની જાહેર જનતા ને જણાવવાનુ કે રવિવારે ૨૩/૭/૨૩ ના રોજ પાણીપુરવઠા ની નદીકિનારે આવેલ સંપ નુ ટ્રાન્સફોર્મર(ડીપી)અચાનક બળી ગયેલ રીપેરીંગ બાદ આજરોજ રાબેતા મુજબ  પાણી અપાસે  આજે ટ્રાન્સફોર્મર તૈયાર કરીને નગર પાલિકા દ્વારા તેને ફરીથી લગાવવાનુ કામ શરુ કર્યા  બાદ આ ૪ દિવસ દરમિયાન જે વિસ્તારો માં પાણી આવેલ નથી તેવા વિસ્તારો મા આજરોજ થી રાબેતા મુજબ પાણી અપાસે