અમદાવાદમાં કંજંક્ટિવાઇટિસના કેસમાં વધારો થયો છે. તો બીજી તરફ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટી ગયા છે. અમદાવાદમાં એક દિવસમાં UHC અને PHCમાં 1800 નવા કેસ નોંધાયા છે. જેની સામે આરોગ્ય વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટ્યા છે. જેથી 50 હજાર જેટલા નવા આંખના ટીપા મંગાવાયા છે. આ પહેલા પણ 20 હજાર જેટલા ટીપા મંગાવાયા હતા મહત્વનું છે કે AMC અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કંજંક્ટિવાઇટિસના દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં 35 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ કેસની સારવારના ભાગરૂપે AMC દ્વારા આંખમાં નાખવાના ટીપાં અપાઇ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લોકસભા 2024
દાહોદ લોકસભા મતગણતરી 11 વાગ્યા સુધીના અપડેટ
કુલ વોટિંગ :- 386039
(૧)જશવંતસિંહ ભાભોર 239148...
आम्ही सरकारला एक इंच ही गायरान जमीन परत घेऊ देणार नाही- पप्पू कागदे
आम्ही सरकारला एक इंच ही गायरान जमीन परत घेऊ देणार नाही- पप्पू कागदे
খাৰুপেটীয়া সামুহিক চিকিৎসালয়লৈ ৰাষ্ট্ৰীয় স্বীকৃতি
দৰং জিলাৰ স্বাস্থ্য বিভাগে লাভ কৰিছে ৰাষ্ট্ৰীয় পৰ্যায়ৰ স্বীকৃতি। খাৰুপেটীয়া সামূহিক স্বাস্থ্য...
शिरुर - शिरुर येथे छत्रपती संभाजी महाराज जयंती निमित्त अभिवादन
शिरुर दिनांक (वार्ताहर ) छत्रपती संभाजी महाराज यांच्या जयंती निमित्त शिरुर येथे अभिवादन करण्यात...