દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર માથી ગુમ થયેલ બાળકને ગણતરીના કલાકોમા શોધી કાઢતી દિયોદર પોલીસ...શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ સાહેબ નાઓએ મિલ્કત સબંધી તેમજ શરીર સબંધી બનતા ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોયજે સુચના આધારે.શ્રી ડી.ટી.ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, દિયોદર ડિવિઝન નાઓના સુપરવિઝન તથા શ્રી એસ.એ.પટેલ સી.પી.આઇ. નાઓના માર્ગદર્શન તથા શ્રી જે.એન.દેસાઇ પો.સબ.ઇન્સ. દિયોદર પોલીસ સ્ટેશન નાઓની સુચના આધારે દિયોદર પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમા આવેલ આદર્શ હાઇસ્કુલ પાસેથી ગઇ તા.૨૪/૦૭/૨૦૨૩ ના સાંજના પાંચેક વાગ્યા આસપાસ આ કામના ગુમ થનાર- દક્ષ પ્રકાશભાઇ પ્રજાપતિ ઉ.વ.૧૭ હાલ-રહે.અંબિકાનગર સોસાયટી દિયોદર તા.દિયોદર મુળ-રહે.નાણોટા તા.કાંકરેજ વાળો ગુમ થતા તેના પિતા પ્રકાશભાઇ વસરામભાઇ પ્રજાપતિ હાલરહે.અંબિકાનગર સોસાયટી દિયોદર તા.દિયોદર મુળરહે.નાણોટા તા.કાંકરેજ વાળાએ તા.૨૫/૦૭/૨૦૨૩ ના કલાક ૦૦/૩૦ વાગ્યે દિયોદર પો.સ્ટેશન ખાતે તેમના દિકરા ગુમ થયા બાબતે જાણ કરતા બાતમી હકીકત આધારે ગણતરીના બાર કલાકમા ગુમ થનાર બાળકને પાટણ રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ ઉપર ઉભેલ રેલ્વેના ડબ્બા માથી શોધી લાવી તેના માતા-પિતાને સોપેલ છે.કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :- ૧) શ્રી જે.એન.દેસાઇ પો.સબ.ઇન્સ. દિયોદર પો.સ્ટેશન,,(૨) વસંતીબેન ગજુજી હેડ.કોન્સ. દિયોદર પો.સ્ટેશન,,,(3) મહેશકુમાર ધુળાભાઇ પો.કોન્સ. એલ.સી.બી.શાખા,,(૪) પરેશકુમાર મફતલાલ પો.કોન્સ. દિયોદર પો.સ્ટેશન,,,(૫) અરવિંદસિંહ રતુભા પો.કોન્સ. દિયોદર પો.સ્ટેશન,,(૬) દલસંગજી કેશાજી પો.કોન્સ. દિયોદર પો.સ્ટેશન ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लोकसभा अध्यक्ष का ब्रह्माकुमारीज़ के मानसरोवर में किया गया जोरदार स्वागत
लोकसभा अध्यक्ष का ब्रह्माकुमारीज़ के मानसरोवर में किया गया जोरदार स्वागत
- शिव जयंती महोत्सव और...
Akshara Singh MMS: 'फांसी लगा लूं', अक्षरा एमएमएस पर तोड़ी चुप्पी, कहा-गैंग चाहती है मैं आकांक्षा दुबे बन जाऊं
भोजपुरी एक्ट्रेस अक्षरा सिंह हमेशा ही किसी न किसी वजह से सुर्खियों में बनी रहती हैं। अक्षरा अपनी...
Prayagraj Ground Report: संगम नगरी में नाव चलाने वालों ने BJP और SP को लेकर बताई मन की बात
Prayagraj Ground Report: संगम नगरी में नाव चलाने वालों ने BJP और SP को लेकर बताई मन की बात
সোণাৰিত ৰাষ্ট্ৰীয় কুষ্ঠ নিবাৰণ দিৱস পালন
সোণাৰিত ৰাষ্ট্ৰীয় কুষ্ঠ নিবাৰণ দিৱস পালন
অসম ৰাজ্যিক কুষ্ঠ নিবাৰণ কোষৰ উদ্যোগত আৰু চৰাইদেউ জিলা...
PM Modi: पीएम मोदी आज बेंगलुरु में करेंगे नई मेट्रो लाइन का उद्घाटन, मधुसूदन साई इंस्टीट्यूट की देंगे सौगात
बेंगलुरु, प्रधानमंत्री नरेन्द्र मोदी आज एक दिवसीय कर्नाटक दौरे पर रहेंगे। प्रधानमंत्री...