લીંબડી પાણશીણા રોડ પર ઉટડી ગામ નજીક છકડો અને ઓટો રિક્ષા અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માતમાં 9 વ્યક્તિઓને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ભોયકાથી મુસાફરો ભરીને લીંબડી આવતો છકડો તેમજ લીંબડીથી ચોકી જઈ રહેલી ઓટો રિક્ષા બંને વાહનો ઉટડી નજીક પહોંચતા સામ સામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાબુભાઈ કાયાભાઈ ચૌહાણ (ઉ.વર્ષ 56 )રહે. ભોયકા, હિરાભાઈ ગોવિંદભાઈ (ઉ.વર્ષ 50) રહે.ભોયકા, નાનજીભાઈ મગનભાઈ (ઉ.વર્ષ 40) રહે. ભોયકા, માયાબેન બાબુભાઈ (ઉ.વર્ષ 45) રહે. ભોયકા, રતનબેન જેઠાભાઈ (ઉ.વર્ષ 70) રહે. ભોયકા, ઉકાભાઈ માલાભાઈ (ઉ.વર્ષ 40) રહે. ચોકી, હેતલબેન પુનાભાઈ (ઉ.વર્ષ 5) રહે ભોયકા, ભાવેશભાઈ પુનાભાઈ (ઉ.વર્ષ 7) રહે. ભોયકા, મનુબેન પેથાભાઈ (ઉ.વર્ષ 45) રહે ભોયકાને ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ બાબુભાઈ કાયાભાઈ ચૌહાણ, હિરાભાઈ ગોવિંદભાઈ તથાં નાનજીભાઈ મગનભાઈને વધુ ગંભીર ઈજા હોવાને કારણે તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uday Umesh Lalit: Supreme Court of India चे मराठमोळे Chief Justice फक्त 74 दिवस सरन्यायाधीश का?
Uday Umesh Lalit: Supreme Court of India चे मराठमोळे Chief Justice फक्त 74 दिवस सरन्यायाधीश का?
গৌৰীপুৰ গ্ৰাম্য চিকিৎসালয়ত চাৰিখনকৈ ১০৮ মৃত্যুঞ্জয় এম্বুলেঞ্চ সংযোজন
গৌৰীপুৰ চহৰত অৱস্থিত ৩০ খন বিছনাযুক্ত গ্ৰাম্য চিকিৎসালয়লৈ আৰু চাৰিখন ১০৮ মৃত্যুঞ্জয় এম্বুলেঞ্চ...
RSS नेता Indresh Kumar का बड़ा बयान, कहा 'अहंकार ने BJP को 241 पर रोका' | Viral News | Aaj Tak
RSS नेता Indresh Kumar का बड़ा बयान, कहा 'अहंकार ने BJP को 241 पर रोका' | Viral News | Aaj Tak