વઢવાણ તાલુકાના દેદાદરા ગામ પાસે મોડી રાત્રે ટ્રકનું ટાયર બદલી રહેલા પંજાબના કલીનરનું ડમ્પર હડફેટે ઘટનાસ્થળે જ મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે. જમ્મુ કાશ્મીરના ભૂષણકુમાર મહંત રામ શર્મા પોતાના હવાલાવાળી અશોક લેલન્ડ ટ્રકમાં અમૃતસરથી પ્લાસ્ટીક વેસ્ટનો માલ ભરીને કલીનર સૂરજીતસિંગ અનોખસીંગ જાટ રે.પંજાબ સાથે ઉપલેટા આવવા નીકળ્યા હતા. લખતર-વઢવાણ રોડ ઉપર દેદાદરા પાસે રાત્રે દોઢ વાગ્યાના સૂમારે ટ્રકમાં પંકચર પડતા કલીનર સૂરજીતસિંહ ટ્રકના બન્ને સાઈડના ઈન્ડીકેટર ચાલુ રાખીને ટાયર બદલી રહ્યા હતા. ત્યારે લખતર તરફથી પુર ઝડપે આવતા સફેદ કલરના ડમ્પરના ચાલકે તેમને હડફેટે લેતા દુર ફંગોળાયેલા સૂરજીતસિંહના ડાબા પગ ઉપર ડમ્પર ચડાવી દઈને માથામાં ગંભીર ઈજા કરતા સૂરજીતસિંગનું ઘટનાસ્થળે જ મોત નિપજેલ હતુ. આ અંગે ડ્રાયવર ભૂષણકુમારે લખતર પોલીસમાં ફરીયાદ નોંધાવેલ હતી ડમ્પર ચાલક ડમ્પર મુકીને નાસી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vinesh Phogat Disqualified: विनेश फोगाट के संन्यास लेने पर Mahavir Phogat ने दिया बड़ा बयान | AajTak
Vinesh Phogat Disqualified: विनेश फोगाट के संन्यास लेने पर Mahavir Phogat ने दिया बड़ा बयान | AajTak
হাটশিঙিমাৰী-কালিৰ আলগা ভাৰত বাংলা সিমান্ত পৰিদৰ্শন মানাকচৰৰ বিধায়ক আমিনুল ইছলামৰ
হাটশিঙিমাৰী-কালিৰ আলগা ভাৰত বাংলা সিমান্ত পৰিদৰ্শন মানাকচৰৰ বিধায়ক আমিনুল ইছলামৰ।
ব্ৰহ্মপুত্ৰৰ...
मानसिक आजार असणाऱ्या व्यक्तींना कायदेशीर मदत देणे गरजेचे न्या सुभेदार
उदगीर मानसिक आजार असणाऱ्या व्यक्तींना कायदेशीर मदत देणे गरजेचे असते असे प्रतिपादन उदगीर जिल्हा...
વીજ પુરવઠો બંધ રહેશે
વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર
આવતીકાલે તા. 09.01.2024 ના રોજ દાહોદ શહેરના *ઠક્કર...
યાત્રાધામ ખાતેશ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ચેરમેન કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના કોન્ફરન્સ યોજાઇ
યાત્રાધામ ખાતેશ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ચેરમેન કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના કોન્ફરન્સ યોજાઇ