સાયલા તાલુકાના ઢેઢુકી ગામની સીમમાંથી એક લાસ મળી આવી તાત્કાલિક અસરે સાયલા પોલીસને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસર એ ઢેઢુકી ગામની સીમમાં પહોંચી અને પ્રથમ આ લાખને સાયલા ગામ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેની તપાસ હાથ ધરવામાં આવતા આ મૃતક સુરેન્દ્રનગર શહેરના ટીબી હોસ્પિટલ સામે આવેલ વિસ્તારમાં રહેતો હોવાનું ખુલવા પામ્યું હતું ત્યારે પરિવારજનોને પણ જાણકારી આપવામાં આવી હતી ત્યારે તાત્કાલિક અસરે પરિવારજનો પણ સાયલા ખાતે દોડી આવ્યા હતા અને આ અંગેની ફરિયાદ નોંધ અને આગળની તપાસ સાયલા પોલીસે હાથ ધરવામાં આવી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુકી ગામ ખાતે ગામની સીમમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી.ત્યારે આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે સાયલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી હતી ત્યારે આ લાસ્ટ સુરેન્દ્રનગર શહેરના મહાદેવભાઇ ગોરધનભાઈ સાકરીયા ઉમર વર્ષ 48 વાળાની હોવાનું ભૂલવા પામેલ હતું ત્યારે તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર જાણકારી આપવામાં આવી હતી ત્યારે આ વ્યક્તિની લાશ આ આ વિસ્તારમાં ક્યાંથી આવી હત્યા કરી કે કઈ રીતે તેનું મોત થયું તેની તપાસ આગળ સાયલા પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2023 Most Powerful Groups: 2023 में कौन से हैं 'Power' हाउस, जानें किनका रहा बोलबाला? | CNBC Awaaz
2023 Most Powerful Groups: 2023 में कौन से हैं 'Power' हाउस, जानें किनका रहा बोलबाला? | CNBC Awaaz
अखिल नगांव जिला कोच राजवंशी छात्र संघ (आक्रासो)ने कमतापुर राज्य पुन:गठन और कोच राजवंशी जनगोष्टी को जनजाति करन की मांग में विरोध प्रदर्शन।
आक्रासो ने मशाल जुलूस की प्रस्तुति की थी परंतु पुलिस द्वारा बाधा प्रदान कर सामग्री जब्द कर ले...
बॉम्बे HC ने जया शेट्टी हत्या मामले में गैंगस्टर छोटा राजन को दी जमानत, सुनाई गई थी उम्रकैद की सजा
बॉम्बे हाई कोर्ट ने बुधवार को 2001 जया शेट्टी हत्या मामले में गैंगस्टर राजेंद्र सदाशिव निकालजे,...
रावतभाटा नगर पालिका अध्यक्ष मधु कँवर हाड़ा ने जयपुर मे 16 वे वित्त आयोग बैठक मे लिया भाग राम बाग़ पैलेस मे आयोजित हुई बैठक
जयपुर के होटल रामबाग पैलेस में आयोजित 16वे वित्त आयोग के चेयरमैन श्री अरविंद जी पनगड़िया की...