સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનાં ઓળક ગામે ખેતર રાખી ખેત મજૂરી કરતો દાહોદ જીલ્લાના જળખરીયા ગામનો માવી સુફીયાભાઇ જેઠાભાઇ નામનો 40 વર્ષનો યુવાન તેની દિકરી સાથે ઢાંકી નજીક આવેલ કેનાલમાં ન્હાવા માટે ગયો હતો. યુવક ન્હાવા પડયા બાદ કેનાલમાંથી બહાર નીકળી ન શક્તા અને ડૂબવા લાગતા દિકરીએ પિતાને ડૂબતા જોઇ બચાવો, બચાવોની બૂમો પાડી હતી તે સાંભળી લોકો એકઠા થઇ ગયા હતા. પરંતુ યુવક ડૂબી ગયો હતો. બનાવની પોલીસને જાણ કરતા પોલીસ, ઇન્ચાર્જ મામલતદાર વિગેરે દોડી આવ્યા હતા અને સુરેન્દ્રનગર નગરપાલીકાની ફાયર વિભાગની ટીમને જાણ કરતા સુપરવાઇઝર દેવાંગ દૂધરેજીયા તરવૈયાઓની ટીમ સાથે દોડી ગયા હતા. અંતે યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી પી.એમ.માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહીસાગરના વિવિધ ગામડાઓમાં AAPના કાર્યકર્તાઓ દ્રારા જનસંપર્ક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
મહીસાગરના વિવિધ ગામડાઓમાં AAPના કાર્યકર્તાઓ દ્રારા જનસંપર્ક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
বালিজান জনজাতি এম ই স্কুলত ছাত্ৰছাত্ৰীৰ প্ৰতিবাদ
নামনি মাজুলীৰ বালিজান , চেলেক আদিকে ধৰি কেইবাখনো গাঁৱৰ ছাত্ৰছাত্ৰীয়ে অধ্যয়ন কৰা বালিজান...
घूसखोर थानाधिकारी चढ़ा एसीबी के हत्थे
प्रतापगढ़
ब्यूरो रिपोर्ट
घूसखोर थाना अधिकारी चढ़ा एसीबी के हत्थे,एनडीपीएस एक्ट के मामले में आरोपी...
देश भर में आज से शुरू होगा 'हर घर तिरंगा अभियान', संस्कृति मंत्रालय ने जारी किया कार्यक्रम
नई दिल्ली। आजादी के महापर्व को विशेष बनाने के लिए केंद्र सरकार ने 09 अगस्त से देश भर में हर...
गिरिराज प्रभु को भक्तों ने लगाया छप्पन भोग ।रोहा में श्रीमद्भागवत कथा का पांचवां दिन।गिरिराज प्रभु की जयकारों से भक्तिमय हुवा क्षेत्र ।
रोहा पंचायती ठाकुरबाडी प्रांगण में गत सत्रह अगस्त से चल रहे सात दिवसीय श्रीमद्भागवत कथा के आज...