સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનાં ઓળક ગામે ખેતર રાખી ખેત મજૂરી કરતો દાહોદ જીલ્લાના જળખરીયા ગામનો માવી સુફીયાભાઇ જેઠાભાઇ નામનો 40 વર્ષનો યુવાન તેની દિકરી સાથે ઢાંકી નજીક આવેલ કેનાલમાં ન્હાવા માટે ગયો હતો. યુવક ન્હાવા પડયા બાદ કેનાલમાંથી બહાર નીકળી ન શક્તા અને ડૂબવા લાગતા દિકરીએ પિતાને ડૂબતા જોઇ બચાવો, બચાવોની બૂમો પાડી હતી તે સાંભળી લોકો એકઠા થઇ ગયા હતા. પરંતુ યુવક ડૂબી ગયો હતો. બનાવની પોલીસને જાણ કરતા પોલીસ, ઇન્ચાર્જ મામલતદાર વિગેરે દોડી આવ્યા હતા અને સુરેન્દ્રનગર નગરપાલીકાની ફાયર વિભાગની ટીમને જાણ કરતા સુપરવાઇઝર દેવાંગ દૂધરેજીયા તરવૈયાઓની ટીમ સાથે દોડી ગયા હતા. અંતે યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી પી.એમ.માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી ગબ્બર આસપાસ વૃક્ષારોપણ કરી હરિયાળું બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતા વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
અંબાજી ગબ્બર આસપાસ વૃક્ષારોપણ કરી હરિયાળું બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતા વિધાનસભા અધ્યક્ષશ્રી...
ડૉ. બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જયંતીની કાલોલ ખાતે ઉલ્લાસભેર થયેલી ઉજવણી.
ડૉ. બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જયંતીની કાલોલ ખાતે ઉલ્લાસભેર થયેલી ઉજવણી.
ડો.આંબેડકર...
নুমলীগড়ত অব্যাহত বন্যহস্তীৰ সন্ত্ৰাস
নুমলীগড়ত অব্যাহত বন্যহস্তীৰ সন্ত্ৰাস। বাৰী ঘৰ,পথ ,পথাৰত এতিয়া গৰু ছাগলীৰ দৰেই বিচৰন হাতীৰ।...
रोहा गसपाडा मां वशुंधरी थान में तिन दिवसीय भौमी एकादशी मेला शुभारंभ।
मां वशुंधरी मेला शुभारंभ