વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકા દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ને લઇ આસુરા સર્કલ ઉપર બિરસા મુંડાજીની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના વરદહસ્તે બિરસા મુંડાજીની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા,મહામંત્રી મહેન્દ્ર ચૌધરી,ધરમપુર પાલિકા પ્રમુખ સહિત ભાજપના કાર્યકર્તાઓ હાજર રહયા હતા