સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ સમી ખાતે ઉમાશંકર જોશી જ્યંતી ઉજવવામાં આવી...સમી ખાતે સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજના ગુજરાતી વિભાગ દ્વારા તારીખ ૨૧ જુલાઈ ૨૦૨૩ શુક્રવારના રોજ ઉમાશંકર જોશીની ૧૧૩મી જ્યંતી ઉજવવામાં આવી, કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી ત્યારબાદ કોલેજના કા. પ્રિન્સિપાલ સાહેબ ડૉ. પી. જે. પટેલ સાહેબે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ગુજરાતી વિભાગના અધ્યાપકશ્રી હાર્દિક પ્રજાપતિએ ઉમાશંકર જોશીનું જીવન અને સાહિત્ય સર્જન તેમજ ઉમાશંકર જોશીનું એકાંકી દુર્ગા વિશે વિગતે વ્યાખ્યાન આપ્યું, ત્યાર પછી ઉમાશંકર જોશીના જીવન અને કવન સંલગ્ન લેખિત ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૪૮ વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોમર્સ વિભાગના અધ્યાપકશ્રી ડૉ. ઈશાનભાઈ ખત્રી દ્વારા અને કાર્યક્રમની આભારવિધિ સંસ્કૃત વિભાગના અધ્યાપિકા ડૉ. માયાબેન પરમાર દ્વારા કરવામાં આવી, આ કાર્યક્રમમાં કૉલેજના તમામ અધ્યાપકો અને ૧૬૬ વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ. રૂપેશ ગોસ્વામી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সাত সাগৰ তেৰ নদীৰ পাৰত শ্ৰীমদভাগৱত গীতাৰ বাণী, আমেৰিকাত দুহেজাৰ শিশুৰ মুখত উচ্চাৰিত হ'ল গীতাৰ বাণী
ৱাশ্বিংটন, ১৭ আগষ্ট । ভাৰতীয় সংস্কৃতি এতিয়া সমগ্ৰ বিশ্বত পৰিচিত। তাৰেই এক প্ৰমাণ পোৱা গ'ল...
Asian Games 2023 China: हॉकी के फाइनल में भारत, दक्षिण कोरिया को सेमीफइनल में हराया | Hockey Team
Asian Games 2023 China: हॉकी के फाइनल में भारत, दक्षिण कोरिया को सेमीफइनल में हराया | Hockey Team
નવા સૂરજ દેવળ મંદિરે સમગ્ર કાઠી દરબાર સમાજ નુ મહા સંમેલન યોજાય ગયું.
તેમા ગુજરાત ભરમાથી સમગ્ર કાઠી દરબાર સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિતીમા ગુજરાત કાઠી દરબાર સમાજ ના...
અમદાવાદ ખાતે AAPના નેશનલ જોઈન્ટ સેક્રેટરીશ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુની મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ
અમદાવાદ ખાતે AAPના નેશનલ જોઈન્ટ સેક્રેટરીશ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુની મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ