સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ સમી ખાતે ઉમાશંકર જોશી જ્યંતી ઉજવવામાં આવી...સમી ખાતે સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજના ગુજરાતી વિભાગ દ્વારા તારીખ ૨૧ જુલાઈ ૨૦૨૩ શુક્રવારના રોજ ઉમાશંકર જોશીની ૧૧૩મી જ્યંતી ઉજવવામાં આવી, કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી ત્યારબાદ કોલેજના કા. પ્રિન્સિપાલ સાહેબ ડૉ. પી. જે. પટેલ સાહેબે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ગુજરાતી વિભાગના અધ્યાપકશ્રી હાર્દિક પ્રજાપતિએ ઉમાશંકર જોશીનું જીવન અને સાહિત્ય સર્જન તેમજ ઉમાશંકર જોશીનું એકાંકી દુર્ગા વિશે વિગતે વ્યાખ્યાન આપ્યું, ત્યાર પછી ઉમાશંકર જોશીના જીવન અને કવન સંલગ્ન લેખિત ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૪૮ વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોમર્સ વિભાગના અધ્યાપકશ્રી ડૉ. ઈશાનભાઈ ખત્રી દ્વારા અને કાર્યક્રમની આભારવિધિ સંસ્કૃત વિભાગના અધ્યાપિકા ડૉ. માયાબેન પરમાર દ્વારા કરવામાં આવી, આ કાર્યક્રમમાં કૉલેજના તમામ અધ્યાપકો અને ૧૬૬ વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ. રૂપેશ ગોસ્વામી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલના તાલુકાના વેજલપુર ગામે વેજલપુર પ્રીમિયમ લીગ મેચની ફાનલમાં ટાઇગર ઇલેવનની શાનદાર જીત
વેજલપુર ખાતે આવેલ પ્લોટ વિસ્તારમાં પ્રીમિયમ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર...
રાધનપુર ખેતરમાં બોરની મોટર ચાલુ કરવા જતાં ખેડૂતનુ મોત | SatyaNirbhay News Channel
રાધનપુર ખેતરમાં બોરની મોટર ચાલુ કરવા જતાં ખેડૂતનુ મોત | SatyaNirbhay News Channel
राजकीय वरिष्ठ उपाध्याय संस्कृत स्कूल आजन्दा में 250 पौधे लगाए गए शिक्षको ने केशोरायपाटन
राजकीय वरिष्ठ उपाध्याय संस्कृत स्कूल आजन्दा में 250 पौधे लगाए गए शिक्षको ने
केशोरायपाटन ...
પોલીસ પરિવાર પણ હવે જીંદગીથી હારતા દેખાયા... અમદાવાદના સોલા વિસ્તારમાં રહેલા પોલીસ પરિવારે 12મા માળેથી કુદીને સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે..
પોલીસ પરિવારના સામુહિક આપઘાતે ચકચાર મચાવી દિધો છે... અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા પોલીસ કર્મીએ...
NDA Meeting In Delhi: Congress पर Narendra Modi ने बोला हमला, कहा- लोकतंत्र का सम्मान नहीं करते हैं
NDA Meeting In Delhi: Congress पर Narendra Modi ने बोला हमला, कहा- लोकतंत्र का सम्मान नहीं करते हैं