વઢવાણ રોડ ઉપર રિક્ષાચાલકોની બે ફિકરાય અને અસંખ્ય રિક્ષા ના ચાલકો પોતાની રીક્ષા ફુલ ટેપ રાખી અને બેફામ રીતે ચલાવતા હોવાનું અનેકવાર અનેક લોકોએ રજૂઆતો કરી હોવા છતાં પણ પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી જેના કારણે અકસ્માતો ની ઘટનાઓ સામે આવે છ ત્યારે આવો જ એક બનાવો વઢવાણ પાસે આનંદ ભવન આવેલું છે જ્યાં. વઢવાણ નગરપાલિકાનું ટ્રેક્ટર કચરો ભરી રહ્યું હતું તેવા સમયે બેફામ રીતે આવતી રિક્ષા ના ચાલકે આ બંધ રહેલા ટેકટર ની પાછળ ધડાકાભે રીક્ષા ભટકાડેલ હતી.આ ગંભીર અકસ્માતમાં રજાકભાઈના પત્ની તેમજ રીક્ષા નો ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને તાત્કાલિક અસરો 108 ના માધ્યમ થકી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના બી ડિવિઝન પોલીસ મથકની સાવ નજીક બની હતી ત્યારે તાત્કાલિક અસરે આ ઘટના ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક અસરે પોલીસ આવી અને ટ્રાફિક તેમજ લોકોના ટોળા ને વિખેરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ અકસ્માતમાં ટ્રેક્ટર પાછળ ભટકાયેલ રિક્ષા ને કચ્ચરઘાણ વળી ગયો હતો અને આ અકસ્માતમાં એક મહિલા અને રીક્ષા ડાઈવર સહિત બે વ્યક્તિઓને ઈજા થવા પામી છે ત્યારે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नरसिंह जयन्ती: हिरण्य कश्यप के पुतले का होगा वध, 127 सालों से चली आ रही है परम्परा
अग्रवाल वैष्णव मोमीयान पंचायत द्वारा विष्णु भगवान के चतुर्थ अवतार भगवान श्री नरसिंह की जयन्ती का...
विद्यार्थियों को कराया शैक्षिक नगरी कोटा का भ्रमण.
पलाई. कस्बे के स्थानीय विद्यालय राजकीय उच्च माध्यमिक विद्यालय पलाई, उनियारा में चल रहे 5 दिवसीय...
संकटांचा नाश करणार्या गणरायाचा आशीर्वाद आपल्या सर्वांवर सदैव राहो - डॉ.भारतभूषण क्षीरसागर
बीड दि.08 (प्रतिनिधी) शहरातील नाथ सृष्टी, लक्षदा रेसिडेन्सी, अंकुश नगर येथील वक्रतुंड गणेश...