પાટડી તાલુકાના વડગામમાં 19 વર્ષના યુવાનની તલવારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં ગાડીમાં આવેલા શખ્સો ઘાતક હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતાં દસાડા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પાટડી તાલુકાના વડગામમાં જમીનની જૂની અદાવત મામલે 19 વર્ષના યુવાનની તલવારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જેમાં વડગામ ગામમાં છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઇ ઠાકોરના 19 વર્ષના પુત્ર રાહુલભાઇ ઠાકોરને ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ તલવાર અને ધારીયાના ઉપરાછાપરી ઘા ઝીંકી ગાડીમાં જ ફરાર થઇ ગયા હતા. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા 19 વર્ષના રાહુલ લક્ષ્મણભાઇ ઠાકોરને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે દસાડા સરકારી હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલે લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબે એને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં દસાડા પીએસઆઇ વી.આઇ.ખડીયા સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ ફરાર થયેલા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ વી.આઇ.ખડીયા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA// ગૌશાળાઓ અને પાંજરાપોળો ને સહાય ન મળતા સરકારી કચેરીઓએ બેનર લગાવીને વિરોધ પ્રદર્શન કરાયુ
DEESA// ગૌશાળાઓ અને પાંજરાપોળો ને સહાય ન મળતા સરકારી કચેરીઓએ બેનર લગાવીને વિરોધ પ્રદર્શન કરાયુ
श्री क्षेत्र नगदेश्वर गड भाविकांनी फुलले
श्री क्षेत्र नगदेश्वर गड भाविकांनी फुलले
पैठण(विजय चिडे)गेवराई आगलावे गावापासून जवळच असलेल्या...
पायलट का 47वां जन्मदिन आज, इस बार जयपुर में क्यों नहीं हो रहा जलसा? ये है वजह
कांग्रेस के राष्ट्रीय महासचिव, छत्तीसगढ़ प्रभारी सचिव एवं राजस्थान के पूर्व उपमुख्यमंत्री सचिन...
भावाची सुपारी देऊन कट करून जबरी चोरी घडवुन आणणाऱ्या आरोपीस विरगाव पोलीसांनी केले शिताफिने अटक
औरंगाबाद : दिनांक 21/5/2022 रोजी रात्री 11.00 ते 11.30 वाजेच्या सुमारास पोलीस ठाणे विरगाव...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમૂલ દ્વારા ૧ કરોડથી વઘુ દુધની થેલી ઉપર હર ઘર તિરંગાના લોગો ચિહ્નિત કરાયા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત AMUL દ્વારા ૧ કરોડ દુધની થેલી ઉપર હર ઘર તિરંગાના લોગો ચિહ્નિત...