આજ રોજ રાજમાતા ક્રિષ્નાકુંવરબા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઑગડ લૉ કૉલેજ, વખા-દિયોદર ખાતે એલ.એલ.બી. સેમ-૧ પ્રવેશોત્સવ-૨૦૨૩" કાયૅક્રમની ઉજવણી કરવામાં આવી.જેમાં સૌ પ્રથમ પ્રાથૅના,દિપ પ્રાગટ્ય તેમજ મહેમાનશ્રીઓને કુમકુમ તિલક કરી,શાલથી સન્માન કર્યું હતુ. ત્યારબાદ શ્રી ઓગડ લૉ કૉલેજના પ્રિન્સિપાલ શ્રી વિપુલભાઇ ગઢવી સાહેબે લૉ કૉલેજ વિશે અને સ્ટાફ મિત્રોનો પરિચય આપ્યો હતો તેમજ કોલેજના વાઇસચેરમેનશ્રી પ્રવિણસિંહજી વાઘેલા સાહેબે લૉ કૉલેજ વિશે અને હાલ તેની માગ તેમજ ભવિષ્યમાં તેનુ વેલ્યુએશન સમજાવ્યુ હતુ.આ ઉપરાંત જી.વી.વાઘેલા કોલેજ વખા ના પ્રિન્સિપાલ પ્રો.બળવંતસિંહ ઠાકોર સાહેબે કાયદા અને બંધારણની જોગવાઈ વિશે જાણકારી આપી હતી.આ ઉપરાંત લો કોલેજના સ્ટાફમાં કિન્નરીબેન, સોનલબેન, દશરથભાઈ અને મુકેશજી એ પોતાનો પરિચય આપી તેમજ કાયદા શિક્ષણ અને અભ્યાસક્રમ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.અંતે કાર્યક્રમની આભાર વિધિ પ્રો.ડૉ.દશરથભાઇ જોષી સાહેબ એ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઇ સાહેબએ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં ફરી કાતિલ ઠંડી ભૂક્કા કાઢશે ! @live24newsgujarat
હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં ફરી કાતિલ ઠંડી ભૂક્કા કાઢશે ! @live24newsgujarat
Yavatmal Ganpati Visarjan | गणपती विसर्जन जीवावर बेतलं; नाल्यात बुडून दोन १७ वर्षीय मुलांचा मृत्यू
Yavatmal Ganpati Visarjan | गणपती विसर्जन जीवावर बेतलं; नाल्यात बुडून दोन १७ वर्षीय मुलांचा मृत्यू
राष्ट्रीय स्तरीय टीम द्वारा प्राथमिक स्वास्थ्य केंद्र मयजा का NQAS का निरीक्षण किया
बून्दी।
फरीद खान
गुणवत्ता आश्वासन कार्यक्रम के तहत गवर्नमेंट ऑफ इंडिया की टीम ने...
नागपुरात शिव संवाद यात्रा... निशाण्यावर कोण? Aaditya Thackeray vs Devendra Fadnavis | Eknath Shinde
नागपुरात शिव संवाद यात्रा... निशाण्यावर कोण? Aaditya Thackeray vs Devendra Fadnavis | Eknath Shinde
દાદા ની સરકારના મંત્રીએ સરકારી પગાર અને ભથ્થા લેવાનો ઇન્કાર કર્યો..
રાજ્યની ભુપેન્દ્રભાઈ પટેલ સરકારની શપથવિધિ થયા બાદ અનેક નવા મંત્રીઓએ પોતાનો પદ ભાર સંભાળ્યો છે...